ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

Rajkot: Mansukh Sagthiya ના બંગલા પર ચાલશે દાદાનું બુલડોઝર

રાજકોટ સસ્પેન્ડ TPO મનસુખ સાગઠિયા મુદ્દે મોટા સમાચાર આવ્યા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મામલે આરોપી સાગઠિયાનાં બની રહેલા બંગલા પર બુલડોઝર ચાલશે. રાજકોટ મહાનગરપાલિકાએ આ માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી હોવાની માહિતી છે....
03:44 PM Sep 14, 2024 IST | Vipul Sen

રાજકોટ સસ્પેન્ડ TPO મનસુખ સાગઠિયા મુદ્દે મોટા સમાચાર આવ્યા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મામલે આરોપી સાગઠિયાનાં બની રહેલા બંગલા પર બુલડોઝર ચાલશે. રાજકોટ મહાનગરપાલિકાએ આ માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી હોવાની માહિતી છે.

Tags :
CM Bhupendra PatelGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsLatest Gujarati NewsRajkot TRP Gamezone fireRajkot: Mansukh SagthiyaRMC