આ રાશિના જાતકોને મળશે સફળતા, સંભાળીને કાર્ય કરવું
આજનું પંચાંગ
તારીખ :- 23 જૂન 2022, ગુરુવાર
તિથિ :- દશમ ( 21:41 પછી અગિયારશ )
રાશિ :- મીન દ,ચ,ઝ,થ, ( 06:14 પછી મેષ )
નક્ષત્ર :- રેવતી ( 06:41 પછી અશ્વિની )
યોગ :- અતિગંડ ( 04:53 પછી સુકર્મા )
કરણ :- વણિજ ( 09:08 પછી વિષ્ટિ/ભદ્રા 21:41 પછી બવ )
દિન વિશેષ
·
સૂર્યોદય :- સવારે 05:55
·
સૂર્યાસ્ત :- સાંજે
19:28
·
અભિજીત મૂહૂર્ત :-
12:15 થી 13:09 સુધી
·
રાહુકાળ :- 14:24 થી 16:05 સુધી
·
આજે પંચક સમાપ્ત થશે
·
આજે ગુરુવારના ઉપવાસ કરવાથી મનવાંછિત ફળ મળે
મેષ (અ,લ,ઈ)
·
લવ લાઈફ સારી રહેશે
·
સંતાન સુખના યોગ બની રહ્યા છે
·
સરકારી કામકાજમાં લાભ મળશે
·
તમારા શત્રુથી સાવધાન રહેવું
વૃષભ (બ,વ,ઉ)
·
ધંધા અને નોકરીમાં પ્રમોશન મળે
·
કિંમતી વસ્તુ પર કાબુ રાખવો
·
પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે
·
આજે સ્વાસ્થ્ય નબળું રહે
મિથુન (ક,છ,ઘ)
·
આજનો દિવસ સારો રહેશે
·
આજે ખૂબ મહેનત કરવી પડશે
·
આજે ધન લાભ થાય
·
વિધાર્થી મિત્રોસારા સમાચાર મેળવી શકે
કર્ક (ડ,હ)
·
આજે તમને વેપારમાં વૃદ્ધિ થાય
·
સંબધોમાં વૃદ્ધિ થાય
·
તમને માથાનો ભાગ દુખ્યા કરે
·
તબિયત સાચવવી
સિંહ (મ,ટ)
·
પરિવાર તરફથી ફાયદો જણાય
·
મહત્વની વાત જાણવા મળે
·
લગ્નયોગ પ્રબળ બને
·
માનસિક શાંતિ મળે
કન્યા (પ,ઠ,ણ)
·
કાર્યમા સફળતા મળે
·
પ્રેમમાં નિષ્ફળતા મળી શકે છે
·
મહત્વની વાત જાણવા મળે
·
કામનું ભારણ ઓછું થાય
તુલા (ર,ત)
·
અટકેલા કાર્યો પૂરા થાય
·
પરિવારથી લાભ મળશે
·
પ્રિયજનની સંભાળ રાખવા જેવી છે
·
કામનું દબાણ વધશે
વૃશ્ચિક (ન,ય)
·
લાંબી ચર્ચામાંના ઊતરવું
·
મિત્ર તરફથી મદદ મળશે
·
શુભ પરિણામ પ્રાપ્ત થશે
·
સપના સાકાર થતા જણાય
ધન
(ભ,ધ,ફ,ઢ)
·
આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે
·
વેપાર ધંધામાં નુકશાનથી બચવું
·
આજે વેપારમાં ગુસ્સોન કરવો
·
પગનો દુખાવો રહ્યા કરે
મકર (ખ,જ)
·
આજે બાળકોની સમસ્યા રહે
·
સ્વાસ્થયમાં પ્રોબ્લેમ થઈ શકે છે
·
વિચારેલું કામ સમય અનુસાર થાય
·
આર્થિક લાભની તક મળશે
કુંભ (ગ,શ,સ,ષ)
·
ધાર્મિક યાત્રાના યોગ બને છે
·
વડીલોના આર્શીવાદ લઈને આગળ વધશો
·
આજે ગભરાટ દૂર થાય
·
નોકરીમાં બઢતી મળી શકે
મીન (દ,ચ,ઝ,થ)
·
વાહન ધ્યાનથી ચલાવો
·
ધ્યાન અને યોગથી ફાયદો જણાય
·
આજે નવી તક મળશે
·
આનંદમાં દિવસ પસાર થશે
આજનો મહામંત્ર :- ૐ વાગીશય નમઃ || આ મંત્ર જાપથી 51 માળા
કરવાથી યશવાન બનાય
આજનો મહાઉપાય :- આજે જાણીશું ગુરુવારનો દિવસ શુભ બનાવવા
ક્યાં ઉપાય કરવા જોઈએ ?
·
આજે કેળના ઝાડના મૂળમાં કેસર યુક્ત જલ અર્પણ કરવાથી ગુરુની મહાદશામાં
સારા લાભ મળે
·
આજે ગુરુઅષ્ટકનો પાઠ શ્રાદ્ધ પૂર્વક કરવાથી ગુરુનું જ્ઞાન પ્રાપ્ત થાય