Surat ની જનતાને હવે ખાડાઓથી મળશે મુક્તિ, તૂટેલા માર્ગને લઈ એક્શનમાં 'દાદા સરકાર'
રાજ્યમાં પડેલા મૂશળધાર વરસાદમાં તૂટેલા માર્ગને લઈને હવે 'દાદા સરકાર' એક્શનમાં આવી છે. સુરતની જનતાને હવે ખાડાઓથી મુક્તિ મળશે. સુરતમાં રસ્તા રિપેર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સુરત મનપાએ યુદ્ધનાં ધોરણે રોડ-રસ્તા રિપેર કરવાની કામગીરી શરૂ કરી છે. વિગત...
02:14 PM Sep 02, 2024 IST
|
Vipul Sen
રાજ્યમાં પડેલા મૂશળધાર વરસાદમાં તૂટેલા માર્ગને લઈને હવે 'દાદા સરકાર' એક્શનમાં આવી છે. સુરતની જનતાને હવે ખાડાઓથી મુક્તિ મળશે. સુરતમાં રસ્તા રિપેર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સુરત મનપાએ યુદ્ધનાં ધોરણે રોડ-રસ્તા રિપેર કરવાની કામગીરી શરૂ કરી છે. વિગત માહિતી જુઓ આ અહેવાલમાં....
Next Article