Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pahalgam Terror Attack કેન્દ્રીય જળશક્તિ મંત્રીની પ્રતિક્રિયા, “આતંકી હુમલાનો બદલો જરૂર લેવાશે”

Pahalgam Terror Attack :  મંગળવારે બૈસરન ખીણના પહેલગામમાં આતંકવાદીઓએ નિર્દોષ અને નિઃશસ્ત્ર પર્યટકો પર ગોળીબાર કર્યો હતો. આ હીચકારા હુમલામાં 26 નિર્દોષોનો ભોગ લેવાયો છે. આ હુમલા પર કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ (C. R. Patil) એ તીખી પ્રતિક્રિયા આપી...
Advertisement

Pahalgam Terror Attack :  મંગળવારે બૈસરન ખીણના પહેલગામમાં આતંકવાદીઓએ નિર્દોષ અને નિઃશસ્ત્ર પર્યટકો પર ગોળીબાર કર્યો હતો. આ હીચકારા હુમલામાં 26 નિર્દોષોનો ભોગ લેવાયો છે. આ હુમલા પર કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ (C. R. Patil) એ તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું હતું કે, હિન્દુ ધર્મની પુષ્ટિ કરી પર્યટકોની નિર્દયતાથી હત્યા કરાઈ હતી. આતંકી હુમલાનો બદલો જરૂર લેવાશે. જૂઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

Related News

featured-img
video

Modasa અને મેઘરજ તાલુકામાં ધોધમાર વરસાદ, ખેતી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી

featured-img
video

Ahmedabad Plane Crash : વિમાન દુર્ઘટના બાદ DGCA દ્વારા મોટી કાર્યવાહી, 3 અધિકારીઓને હટાવવાનો આદેશ

featured-img
video

Ahmedabad RathYatra 2025 : 148મી રથયાત્રા પૂર્વે ભક્તો માટે ખાસ પ્રસાદ અને ભંડારાનું આયોજન

featured-img
video

International Yoga Day : કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR Patil કાર્યક્રમમાં હાજર

featured-img
video

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર PM Narendra Modi એ શું કહ્યું?

featured-img
video

Ahmedabad : વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને ઉજવ્યો 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

×

Live Tv

Trending News

.

×