Gandhinagar માં વિજયા દશમીનાં દિવસે શસ્ત્ર પૂજાનું આયોજન
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શસ્ત્ર પૂજા કરી હતી. વિજયા દશમીનાં દિવસે શસ્ત્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી નિવાસસ્થાને આ શસ્ત્રપૂજન યોજાયું હતું. CM ના સલામતી સાથે જોડાયેલા કમાન્ડોએ શસ્ત્ર પૂજન કર્યું હતું. ...
03:17 PM Oct 12, 2024 IST
|
Vipul Sen
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શસ્ત્ર પૂજા કરી હતી. વિજયા દશમીનાં દિવસે શસ્ત્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી નિવાસસ્થાને આ શસ્ત્રપૂજન યોજાયું હતું. CM ના સલામતી સાથે જોડાયેલા કમાન્ડોએ શસ્ત્ર પૂજન કર્યું હતું.
Next Article