ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Mumbai : ઉદ્યોગપતિ Ratan Tataનું નિધન, દેશભરમાં શોકનો માહોલ

દેશનું રત્ન ગણાતા અને પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટાનું આજે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં 86 વર્ષની વયે નિધન થયું છે. બુધવારે તબિયત બગડવાના કારણે તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના નિધનથી ઔદ્યોગિક જગતથી લઈને રાજકીય જગત સુધી વિશ્વભરમાં સૌને આઘાત...
10:29 AM Oct 10, 2024 IST | Vipul Sen

દેશનું રત્ન ગણાતા અને પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટાનું આજે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં 86 વર્ષની વયે નિધન થયું છે. બુધવારે તબિયત બગડવાના કારણે તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના નિધનથી ઔદ્યોગિક જગતથી લઈને રાજકીય જગત સુધી વિશ્વભરમાં સૌને આઘાત લાગ્યો છે.

Tags :
Breach Candy HospitalGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsICULatest Gujarati NewsMUMBAIRatan TataTata Group
Next Article