નવા સંસદ ભવનના ઉદ્ધાટનને લઇને સાંસદોએ જાણો શું કહ્યું?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું છે. આ દરમિયાન ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકસભા સ્પીકર ઓમ બિરલાની હાજરીમાં વડાપ્રધાન મોદીએ લોકસભા ચેમ્બરમાં 'સેંગોલ' (રાજદંડ) સ્થાપિત કર્યો હતો. આ પહેલા તમિલનાડુના અધિનમના પૂજારીઓએ 'સેંગોલ' પર ફૂલ અર્પણ કર્યા હતા. નવા સંસદ ભવનના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવનમાં ભાગ લીધો હતો. વળી આ ઉદ્ઘાટનને લઇને સાંસદોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી છે.
આ પણ વાંચો - PM મોદીએ કર્યું નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન, તમામ ધર્મના ગુરુઓએ કરી પ્રાર્થના
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ