Pahalgam Terror Attack : Ahmedabad ના ઇસનપુરમાં શંકાસ્પદ લોકોની તપાસ
શંકાસ્પદોના દસ્તાવેજ તપાસતા જાણકારી સામે આવી કાર્યવાહી શરૂ કરી છે ગઈકાલે પોલીસે 800 લોકોને પૂછપરછ કરી હતી
Advertisement
- અત્યાર સુધી 50 લોકો બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું
- ક્રાઈમ બ્રાંચની તપાસમાં સામે આવી હકીકત
- શંકાસ્પદોના દસ્તાવેજ તપાસતા જાણકારી સામે આવી
અમદાવાદના ઇસનપુરમાં શંકાસ્પદ લોકોની તપાસ થઇ રહી છે. જેમાં અત્યાર સુધી 50 લોકો બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાંચની તપાસમાં હકીકત સામે આવી છે. તેમાં શંકાસ્પદોના દસ્તાવેજ તપાસતા જાણકારી સામે આવી કાર્યવાહી શરૂ કરી છે. ગઈકાલે પોલીસે 800 લોકોને પૂછપરછ કરી હતી. જેમાં શહેરના ઇસનપુર વિસ્તારમાં શંકાસ્પદની તપાસ મામલે સૌથી મહત્વની અપડેટ મળી છે.
Advertisement