Ahmedabad માં મુખ્યમંત્રીના હસ્તે નવા ખાદીભવનનું ઉદઘાટન
અમદાવાદમાં (Ahmedabad) મુખ્યમંત્રીનાં હસ્તે નવા ખાદીભવનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ઇન્કમટેક્સ નજીક આવેલા ખાદીભવનનું CM એ ઉદઘાટન કર્યું હતું. આ ખાદીભવન સૌરાષ્ટ્ર રચના સમિતિ, રાજકોટ દ્વારા સંચાલિત છે. CM એ ઉદઘાટન બાદ ખાદીભવનની મુલાકાત લીધી હતી. ...
07:05 PM Sep 28, 2024 IST
|
Vipul Sen
અમદાવાદમાં (Ahmedabad) મુખ્યમંત્રીનાં હસ્તે નવા ખાદીભવનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ઇન્કમટેક્સ નજીક આવેલા ખાદીભવનનું CM એ ઉદઘાટન કર્યું હતું. આ ખાદીભવન સૌરાષ્ટ્ર રચના સમિતિ, રાજકોટ દ્વારા સંચાલિત છે. CM એ ઉદઘાટન બાદ ખાદીભવનની મુલાકાત લીધી હતી.
Next Article