Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના કારણે 49ના મોત

દેશમાં હજુ પણ કોરોનાના કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ફરી એક વાર કોરોનાના નવા કેસ 20 હજારથી વધુ નોંધાયા છે.COVID19 | India records 20,528 new cases & 49 deaths in the last 24 hours; Active caseload at 1,43,449199.98 cr total vaccine doses administered so far under the nationwide vaccination drive. pic.twitter.com/gHFyDoOGAd— ANI (@ANI) July 17, 2022 જે અંતર્ગત છેલ્લા છેલ્લા 24 કલાકમાં 20,528 નવા કેસ 49 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 17,790 સંક્રમિતો સાજા થયા છે.  એક્ટિવ કેસ 1.43 લાખને પાર થયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 4.80 ટકા àª
07:38 AM Jul 17, 2022 IST | Vipul Pandya
દેશમાં હજુ પણ કોરોનાના કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ફરી એક વાર કોરોનાના નવા કેસ 20 હજારથી વધુ નોંધાયા છે.

જે અંતર્ગત છેલ્લા છેલ્લા 24 કલાકમાં 20,528 નવા કેસ 49 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 17,790 સંક્રમિતો સાજા થયા છે.  એક્ટિવ કેસ 1.43 લાખને પાર થયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 4.80 ટકા છે.  
દેશમાં એક્ટિવ કેસ 1,43,449 પર પહોચ્યા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,25,709  થયો છે. અત્યાર સુધીમાં 4,30,81,141 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં રસીકરણનો આંક 199,98,89,097 થયો છે, જેમાંથી ગઈકાલે 25,59,840 ડોઝ આપવામાં આવ્યા હતા. 
Tags :
countryduetoCoronaGujaratFirstPeopleDied
Next Article