Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચોમાસામાં ચાખવા પૂરતાં પણ ન ખવાય આ 5 શાક, થવા લાગે છે સાંધાનો દુખાવો અને Body Pain

ચોમાસામાં ન ખાવા જોઈએ આ 5 શાકવટાણા (Peas)સૂકા વટાણામાં પૂરતી માત્રામાં પ્યુરીન રેહલા છે, જે યુરિક એસિડને વધારવાનું કામ કરે છે. જો પહેલાથી જ તમારું યુરિક એસિડનું પ્રમાણ વધેલું છે, તો સૂકા વટાણાનું સેવન ન કરવું જોઈએ. નહીંતર તમારી સમસ્યા વધી શકે છે. બીન્સ (Beans)બીન્સ એટલે કે ચોળી, ફણસી વગેરે જેવા શાક યુરિક એસિડનું સ્તર વધારે છે. તેથી જો પહેલાથી જ તમારું યુરિક એસિડનું પ્રમાણ વધેલું છે, તો તેનુ
ચોમાસામાં ચાખવા પૂરતાં પણ ન ખવાય આ 5 શાક  થવા લાગે છે સાંધાનો દુખાવો અને body pain
ચોમાસામાં ન ખાવા જોઈએ આ 5 શાક
4 benefits of green peas in your diet and why they are healthy | HealthShots
વટાણા (Peas)
સૂકા વટાણામાં પૂરતી માત્રામાં પ્યુરીન રેહલા છે, જે યુરિક એસિડને વધારવાનું કામ કરે છે. જો પહેલાથી જ તમારું યુરિક એસિડનું પ્રમાણ વધેલું છે, તો સૂકા વટાણાનું સેવન ન કરવું જોઈએ. નહીંતર તમારી સમસ્યા વધી શકે છે. 
9 Incredible Health Benefits of French Beans - HealthifyMe
બીન્સ (Beans)
બીન્સ એટલે કે ચોળી, ફણસી વગેરે જેવા શાક યુરિક એસિડનું સ્તર વધારે છે. તેથી જો પહેલાથી જ તમારું યુરિક એસિડનું પ્રમાણ વધેલું છે, તો તેનું સેવન ભૂલથી પણ ન કરશો. તેના સેવનથી માત્ર યુરિક એસિડનું સ્તર જ નહીં પરંતુ શરીરમાં સોજા આવવાની સમસ્યા પણ થઈ શકે છે. 
The origin and story of Brinjal – a globe trotter powerhouse
રીંગણ (Brinjal)
રીંગણમાં પણ પ્યુરીનની માત્રા વધુ હોય છે. જેનું સેવન કરવાથી તમારું યુરિક એસિડનું પ્રમાણ વધે છે. તદુપરાંત શરીરમાં સોજા આવવાની સમસ્યા ઉત્પન્ન થાય છે. સાથે જ ચહેરા પર ચકામાં અને ખુજલી(Itching) ની સમસ્યા પણ થઈ શકે છે. યુરિક એસિડની પીડિત લોકોએ રીંગણના સેવનથી દૂર રહેવું જોઈએ.
Indica Super Agri Green Palak Spinach Hybrid Super Quality 500gm Seeds Pack  : Amazon.in: Garden & Outdoors
પાલક (Palak)
યુરિક એસિડથી પીડિત વ્યક્તિ માટે પાલક પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેમાં પર્યાપ્ત માત્રામાં પ્રોટીન અને પ્યુરીન રહેલું હોય છે, જે યુરિક એસિડનું સ્તર વધારે છે. તેથી પાલકનું નિયમિત કરવાથી બચવું જોઈએ.
14 Amazing Benefits Of Taro Root And Its Nutritional Profile
અરબી (Arabi)
સામાન્ય રીતે તો અરબી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ જો તમે ગાઉટથઈ પીડાતા હોવ, તો અરબીનું સેવન ન કરશો. અરબીના સેવનથી સાંધામાં દુખાવો થઈ શકે છે. તેમજ યુરિક એસિડની માત્રા પણ વધી શકે છે.
(આ લેખ ફક્ત સામાન્ય જાણકારી માટે છે. વધુ માહિતી માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.)
Advertisement
Tags :
Advertisement

.