Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ડાયાબિટીસથી રાહત મેળવવા માટેનો દેશી રામબાણ ઉપચાર

ભારતમાં અંદાજે 5 કરોડ 70 લાખ લોકો ડાયાબીટીસની બીમારીથી પીડાઈ રહ્યા છે. સર્વે અનુસાર ઘણાં લોકો આ બીમારીના કારણે મૃત્યુ પામે છે.ડાયાબિટીસ એક ખતરનાક રોગ છે. લોહીમા ખાંડનું સ્તર વધવા લાગે છે. આ રોગ લાંબા સમયે એક મોટું રૂપ ધારણ કરી લે છે, જે વ્યક્તિના મૃત્યુ નું કારણ બની શકે છે. આવો જણાવીએ ડાયાબિટીસથી રાહત મેળવવા માટેનો દેશી ઉપચાર..ઉપાયસામગ્રી:મેથી દાણા : 100 ગ્રામતમાલપત્ર : 100 ગ્રામજાંબુના
ડાયાબિટીસથી રાહત મેળવવા માટેનો દેશી રામબાણ ઉપચાર
Advertisement

ભારતમાં અંદાજે 5 કરોડ 70 લાખ લોકો ડાયાબીટીસની બીમારીથી પીડાઈ રહ્યા છે. સર્વે અનુસાર ઘણાં લોકો આ બીમારીના કારણે મૃત્યુ પામે છે.

Advertisement

  • ડાયાબિટીસ એક ખતરનાક રોગ છે. 
  • લોહીમા ખાંડનું સ્તર વધવા લાગે છે. 
  • આ રોગ લાંબા સમયે એક મોટું રૂપ ધારણ કરી લે છે, જે વ્યક્તિના મૃત્યુ નું કારણ બની શકે છે. આવો જણાવીએ ડાયાબિટીસથી રાહત મેળવવા માટેનો દેશી ઉપચાર..

Advertisement

ઉપાય


સામગ્રી:

મેથી દાણા : 100 ગ્રામ
તમાલપત્ર : 100 ગ્રામ
જાંબુના ઠળિયા:150 ગ્રામ
બીલીપત્ર ના પાન: 250 ગ્રામ

પાઉડર બનાવવા માટેની રીત:

  • ઉપર મુજબ દરેક સામગ્રી જણાવેલા માપ અનુસાર લઇ, દરેકને અલગ અલગ તડકામાં સૂકવીને તેને વાટીને તેનો પાઉડર બનાવી લો. 
  • આમ બધા પાઉડરને બરાબર મિક્સ કરી લો.

ચાલો હવે આપને જણાવીએ આ પાઉડર ક્યારે અને કેવી રીતે લેવો?


ક્યારે સેવન કરવું?

આ પાઉડરને દરરોજ સવાર-સાંજ એકથી દોઢ ચમચી ખાલી પેટે જમવાના એક કલાક પહેલા ગરમ પાણી સાથે લેવો.

સવારે પેટ સાફ કર્યા પછી લેવો, આ ઉપાય 2-3 મહિના ચાલુ રાખવો.

Tags :
Advertisement

.

×