Banaskanthaના પશુપાલકો સાયબર ક્રાઇમનો શિકાર બન્યા
Banaskantha: વડગામના સકલાણા ગામના ત્રણ અને મુંમનવાસ ગામના એક પશુપાલક આ સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે. પાલનપુર અને વડગામ સહિતની દૂધ મંડળીના 1.50 લાખ પશુપાલકોને ગ્રુપમાં PMJY ની લિંક મળી હતી. જોકે પોલીસે કોઈ લિંક ઓપન ના કરવા અગાઉ સચેત...
01:57 PM Sep 21, 2024 IST
|
VIMAL PRAJAPATI
Banaskantha: વડગામના સકલાણા ગામના ત્રણ અને મુંમનવાસ ગામના એક પશુપાલક આ સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે. પાલનપુર અને વડગામ સહિતની દૂધ મંડળીના 1.50 લાખ પશુપાલકોને ગ્રુપમાં PMJY ની લિંક મળી હતી. જોકે પોલીસે કોઈ લિંક ઓપન ના કરવા અગાઉ સચેત પણ કર્યા હતા અને આવું બને તો 1930 પર ફરિયાદ કરવા સલાહ આપી હતી. આ ખેડૂતોના ખાતામાં લાખો રૂપિયા કપાઈ ગયા છે અને ભૂલ માત્ર એટલી જ કે ફોનમાં આવેલી PMJY ની લિંક ઓપન કરી હતી.
Next Article