Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Banaskanthaના પશુપાલકો સાયબર ક્રાઇમનો શિકાર બન્યા

Banaskantha: વડગામના સકલાણા ગામના ત્રણ અને મુંમનવાસ ગામના એક પશુપાલક આ સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે. પાલનપુર અને વડગામ સહિતની દૂધ મંડળીના 1.50 લાખ પશુપાલકોને ગ્રુપમાં PMJY ની લિંક મળી હતી. જોકે પોલીસે કોઈ લિંક ઓપન ના કરવા અગાઉ સચેત...
01:57 PM Sep 21, 2024 IST | VIMAL PRAJAPATI

Banaskantha: વડગામના સકલાણા ગામના ત્રણ અને મુંમનવાસ ગામના એક પશુપાલક આ સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે. પાલનપુર અને વડગામ સહિતની દૂધ મંડળીના 1.50 લાખ પશુપાલકોને ગ્રુપમાં PMJY ની લિંક મળી હતી. જોકે પોલીસે કોઈ લિંક ઓપન ના કરવા અગાઉ સચેત પણ કર્યા હતા અને આવું બને તો 1930 પર ફરિયાદ કરવા સલાહ આપી હતી. આ ખેડૂતોના ખાતામાં લાખો રૂપિયા કપાઈ ગયા છે અને ભૂલ માત્ર એટલી જ કે ફોનમાં આવેલી PMJY ની લિંક ઓપન કરી હતી.

Tags :
BanaskanthaBanaskantha Cyber ​​CrimeGujaratGujarati News
Next Article