Ahmedabad માં Gujarat First નું 'ઓપરેશન તળાવ'
અમદાવાદ હેરિટેજ સીટી તરીકે પ્રસ્થાપિત થયું છે. એક સમયે આ મેઘા સિટીમાં તળાવ (જળાશયો) ખૂબ હતા જેમાંથી મોટેભાગે નામશેષ થયા છે. જળાશયોની શું સ્થિતિ છે અને ગ્લોબલ વોર્મિંગ અને શહેરમાં થોડા વરસાદમાં પાણી ભરાવા જેવી સમસ્યાઓ અને શા માટે જરૂરી...
અમદાવાદ હેરિટેજ સીટી તરીકે પ્રસ્થાપિત થયું છે. એક સમયે આ મેઘા સિટીમાં તળાવ (જળાશયો) ખૂબ હતા જેમાંથી મોટેભાગે નામશેષ થયા છે. જળાશયોની શું સ્થિતિ છે અને ગ્લોબલ વોર્મિંગ અને શહેરમાં થોડા વરસાદમાં પાણી ભરાવા જેવી સમસ્યાઓ અને શા માટે જરૂરી છે પર્યાવરણ માટે કુદરતી જળાશયો..
Advertisement