Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Panchmahal : Gujarat Firstની ટીમે Godhra વાસીઓ સાથે કરી વાતચીત, આક્રોશ સાથે વિરોધ પ્રદર્શન

કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાને લઈ દેશભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત ફર્સ્ટની ટીમે ગોધરાવાસીઓ સાથે વાતચીત કરી હતી.
Advertisement

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ પ્રવાસીઓના અકાળે મોત નીપજતાં દેશભરમાં આતંકવાદી પ્રવૃત્તિ અને તેને પોષતા પાકિસ્તાન સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.દેશભરમાં ઠેર ઠેર આતંકી હુમલા ને વખોડી કાઢી આક્રોશ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે ત્યારે ગુજરાત 1st ની ટીમે પંચમહાલ જિલ્લાના ગોધરા વાસીઓ સાથે વાતચીત કરતાં અગ્રણીઓ એ આતંકવાદીઓ અને પાકિસ્તાનને સબક શીખવાડવામાં આવે એવો મત વ્યક્ત કર્યો છે. આતંકવાદને જડમૂળ માંથી નાશ કરવા માટે સરકાર તમામ જરૂરી એક્શન લે વધુમાં ભારત દેશમાં તમામ હિન્દુઓ નાત જાતના ભેદભાવ ભૂલી સંગઠિત અને એક થાય એ આતંકવાદી જેવી પ્રવૃત્તિ ને પડકારવા માટે ખાસ જરૂરી છે એવો પણ મત વ્યક્ત કરવામાં આવ્યો છે.

Advertisement
Tags :
Advertisement

Related News

featured-img
video

Gram Panchayat Election 2025 : Patan તાલુકાના ચંદ્રુમાણા ગ્રામ પંચાયતની ચૂંટણી

featured-img
video

Surat : ઓલપાડના નધોઈ ગામે મંત્રી Mukesh Patelએ પરિવાર સાથે કર્યું મતદાન

featured-img
video

Vadodara : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, મતદારોમાં અનેરો ઉત્સાહ

featured-img
video

Jamnagar : જિલ્લામાં 187 પંચાયતની ચૂંટણી, મતદારોમાં ઉત્સાહ ભર્યો માહોલ

featured-img
video

Banaskantha : સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશી

featured-img
video

Ahmedabad Flight Crash: 247 હતભાગીઓના DNA થયા મેચ, 247 પૈકી 232 મૃતદેહ તેમના સ્વજનોને સોંપી દેવાયા

×

Live Tv

Trending News

.

×