Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gandhinagar: રાજ્યમાં ભ્રષ્ટ અધિકારીઓની હવે ખેર નથી!

હવે ભ્રષ્ટ અધિકારીઓની મિલકત જપ્ત કરાશે. વિધાનસભાનાં આગામી ચોમાસું સત્રમાં કાયદો લાવવા બિલ રજૂ કરાય તેવી શક્યતા છે. ભ્રષ્ટ અધિકારીઓ સામે કાયદો ઘડવા માટે ગૃહ વિભાગની મુખ્યમંત્રી નિવાસ સ્થાને આજે અગત્યની બેઠક મળવાની છે. ભ્રષ્ટ અધિકારીઓની મિલકત જપ્ત કરીને તેની...
12:37 PM Aug 02, 2024 IST | Vipul Sen

હવે ભ્રષ્ટ અધિકારીઓની મિલકત જપ્ત કરાશે. વિધાનસભાનાં આગામી ચોમાસું સત્રમાં કાયદો લાવવા બિલ રજૂ કરાય તેવી શક્યતા છે. ભ્રષ્ટ અધિકારીઓ સામે કાયદો ઘડવા માટે ગૃહ વિભાગની મુખ્યમંત્રી નિવાસ સ્થાને આજે અગત્યની બેઠક મળવાની છે. ભ્રષ્ટ અધિકારીઓની મિલકત જપ્ત કરીને તેની સરકાર હરાજી પણ કરી શકશે.

Tags :
Chief Minister's residencecorrupt officialsGandhinagarGujarat FirstGujarati NewsHome DepartmentMonsoon Session
Next Article