Gandhinagar: રાજ્યમાં ભ્રષ્ટ અધિકારીઓની હવે ખેર નથી!
હવે ભ્રષ્ટ અધિકારીઓની મિલકત જપ્ત કરાશે. વિધાનસભાનાં આગામી ચોમાસું સત્રમાં કાયદો લાવવા બિલ રજૂ કરાય તેવી શક્યતા છે. ભ્રષ્ટ અધિકારીઓ સામે કાયદો ઘડવા માટે ગૃહ વિભાગની મુખ્યમંત્રી નિવાસ સ્થાને આજે અગત્યની બેઠક મળવાની છે. ભ્રષ્ટ અધિકારીઓની મિલકત જપ્ત કરીને તેની...
12:37 PM Aug 02, 2024 IST
|
Vipul Sen
હવે ભ્રષ્ટ અધિકારીઓની મિલકત જપ્ત કરાશે. વિધાનસભાનાં આગામી ચોમાસું સત્રમાં કાયદો લાવવા બિલ રજૂ કરાય તેવી શક્યતા છે. ભ્રષ્ટ અધિકારીઓ સામે કાયદો ઘડવા માટે ગૃહ વિભાગની મુખ્યમંત્રી નિવાસ સ્થાને આજે અગત્યની બેઠક મળવાની છે. ભ્રષ્ટ અધિકારીઓની મિલકત જપ્ત કરીને તેની સરકાર હરાજી પણ કરી શકશે.
Next Article