Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gandhinagar: CM ભૂપેન્દ્ર પટેલે 'Har Ghar Tiranga' અભિયાનની કરી શરૂઆત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'હર ઘર તિરંગા' અભિયાનની શરૂઆત કરાવી હતી. મુખ્યમંત્રીએ પોતાના નિવાસસ્થાનેથી અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. દેશમાં 8 થી 15 ઓગસ્ટ દરમિયાન 'હર ઘર તિરંગા' અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં અંદાજે 40થી 50 લાખ તિરંગાનું વિતરણ કરવામાં આવશે....
11:24 AM Aug 08, 2024 IST | Vipul Sen

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'હર ઘર તિરંગા' અભિયાનની શરૂઆત કરાવી હતી. મુખ્યમંત્રીએ પોતાના નિવાસસ્થાનેથી અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. દેશમાં 8 થી 15 ઓગસ્ટ દરમિયાન 'હર ઘર તિરંગા' અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં અંદાજે 40થી 50 લાખ તિરંગાનું વિતરણ કરવામાં આવશે.

Tags :
Chief Minister Bhupendra PatelGandhinagarGujarat FirstGujarati NewsHar Ghar Tiranga
Next Article