Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gandhinagar: CM ભૂપેન્દ્ર પટેલે 'Har Ghar Tiranga' અભિયાનની કરી શરૂઆત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'હર ઘર તિરંગા' અભિયાનની શરૂઆત કરાવી હતી. મુખ્યમંત્રીએ પોતાના નિવાસસ્થાનેથી અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. દેશમાં 8 થી 15 ઓગસ્ટ દરમિયાન 'હર ઘર તિરંગા' અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં અંદાજે 40થી 50 લાખ તિરંગાનું વિતરણ કરવામાં આવશે....

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'હર ઘર તિરંગા' અભિયાનની શરૂઆત કરાવી હતી. મુખ્યમંત્રીએ પોતાના નિવાસસ્થાનેથી અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. દેશમાં 8 થી 15 ઓગસ્ટ દરમિયાન 'હર ઘર તિરંગા' અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં અંદાજે 40થી 50 લાખ તિરંગાનું વિતરણ કરવામાં આવશે.

Advertisement

Tags :
Advertisement

.