ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Mumbai : Ratan Tata ના પાર્થિવદેહના અંતિમ દર્શન

ટાટા સન્સનાં માનદ ચેરમેન રતન ટાટા હવે નથી રહ્યા. 86 વર્ષની વયે તેમનું અવસાન થયું. તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મુંબઈનાં નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ હોલમાં રાખવામાં આવ્યો છે. સવારે 10 થી બપોરે 3.30 વાગ્યા સુધી લોકો તેમના...
11:19 AM Oct 10, 2024 IST | Vipul Sen

ટાટા સન્સનાં માનદ ચેરમેન રતન ટાટા હવે નથી રહ્યા. 86 વર્ષની વયે તેમનું અવસાન થયું. તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મુંબઈનાં નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ હોલમાં રાખવામાં આવ્યો છે. સવારે 10 થી બપોરે 3.30 વાગ્યા સુધી લોકો તેમના અંતિમ દર્શન કરી શકશે. રાજકીય સન્માન સાથે રતન ટાટાનાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે

Tags :
AhmedabadBharat RatnaBreach Candy HospitalCyrus MistryGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsJimmy Tatakanubhai desaiLatest Gujarati NewsMUMBAIParsi CommunityRatan TataRatan Tata newsSuratTata motors shareTCSTCS Share Priceujarat Finance Ministerरतन टाटा
Next Article