Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mumbai : Ratan Tata ના પાર્થિવદેહના અંતિમ દર્શન

ટાટા સન્સનાં માનદ ચેરમેન રતન ટાટા હવે નથી રહ્યા. 86 વર્ષની વયે તેમનું અવસાન થયું. તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મુંબઈનાં નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ હોલમાં રાખવામાં આવ્યો છે. સવારે 10 થી બપોરે 3.30 વાગ્યા સુધી લોકો તેમના...
Advertisement

ટાટા સન્સનાં માનદ ચેરમેન રતન ટાટા હવે નથી રહ્યા. 86 વર્ષની વયે તેમનું અવસાન થયું. તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મુંબઈનાં નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ હોલમાં રાખવામાં આવ્યો છે. સવારે 10 થી બપોરે 3.30 વાગ્યા સુધી લોકો તેમના અંતિમ દર્શન કરી શકશે. રાજકીય સન્માન સાથે રતન ટાટાનાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે

Advertisement
Tags :
Advertisement

Related News

featured-img
video

Bhavnagar Heavy Rains LIVE | Bhavnagar ના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

featured-img
video

Heavy Rains in Botad : નદીમાં વહેતી કાર અને બાઇક સવારને બચાવી લેવામાં આવ્યા

featured-img
video

Bhavnagar Rain : ભાવનગરના અનેક વિસ્તારમાં પડ્યો ધોધમાર વરસાદ

featured-img
video

G7 Summit : ભારત અને કેનેડા વચ્ચે સાંસ્કૃતિક રીતે ગાઢ સંબંધો

featured-img
video

Gujarat Heavy Rain ગુજરાતમાં બારેય મેઘ ખાંગા, જુઓ ક્યાં સર્જાઈ જળબંબાકારની સ્થિતિ

featured-img
video

ભારત G7 નું સભ્ય ન હોવા છતાં કેમ મળ્યું છે વિશેષ સ્થાન?

×

Live Tv

Trending News

.

×