Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દસક્રોઈના પાંચ ગામોનો ઘાટલોડિયામાં કરાયો સમાવેશ

અમદાવાદ (Ahmedabad) જિલ્લાના દસક્રોઈ (Daskroi) તાલુકાના પાંચ ગામોનો ઘાટલોડિયામાં સમાવેશ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel) દ્વારા આ પ્રજાલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે (Bhupendra Patel) દસક્રોઈ તાલુકાના બોપાલ, ઘુમા, લીલાપુર, લપકામણ અને ખોડીયાર ગામને ઘાટલોડિયામાં સમાવવા માટેનો નિર્ણય લીધો છે. મહેસૂલ વિભાગ (Department of Revenue) માટે તેમણે આ મહત્વનો નિર્ણય લ
05:15 PM Aug 26, 2022 IST | Vipul Pandya
અમદાવાદ (Ahmedabad) જિલ્લાના દસક્રોઈ (Daskroi) તાલુકાના પાંચ ગામોનો ઘાટલોડિયામાં સમાવેશ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel) દ્વારા આ પ્રજાલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે (Bhupendra Patel) દસક્રોઈ તાલુકાના બોપાલ, ઘુમા, લીલાપુર, લપકામણ અને ખોડીયાર ગામને ઘાટલોડિયામાં સમાવવા માટેનો નિર્ણય લીધો છે. મહેસૂલ વિભાગ (Department of Revenue) માટે તેમણે આ મહત્વનો નિર્ણય લીધો છે.
Tags :
AhmedabadBhupendraPatelDaskroiGhatlodiaGujaratFirst
Next Article