Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dahod માં આચાર્ય દ્વારા દિકરીની હત્યા મુદ્દે શિક્ષણ મંત્રીનું નિવેદન

સમગ્ર ઘટનાને લઈ શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે નિવેદન આપ્યું હતુ અને કહ્યું કે,હેવાનીયત કૃત્ય કરનાર સામે કડક કાર્યવાહી થશે સાથે સાથે ગુરુની ગરિમાને લાંછન લાગે તેવું કૃત્ય કરવામાં આવ્યું છે જેથી તેને છોડવામાં નહી આવે.મૃતદેહને લઈ તપાસ હજી પણ ચાલુ છે...
Advertisement

સમગ્ર ઘટનાને લઈ શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે નિવેદન આપ્યું હતુ અને કહ્યું કે,હેવાનીયત કૃત્ય કરનાર સામે કડક કાર્યવાહી થશે સાથે સાથે ગુરુની ગરિમાને લાંછન લાગે તેવું કૃત્ય કરવામાં આવ્યું છે જેથી તેને છોડવામાં નહી આવે.મૃતદેહને લઈ તપાસ હજી પણ ચાલુ છે અને તેને ન્યાય મળે તેવા પ્રયત્નો ચૌક્કસ કરવામાં આવશે,જિલ્લા પોલીસવડાને આ બાબતે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે અને આચાર્યને વહેલી તકે સજા મળશે એ પણ નક્કી છે.

Advertisement
Tags :
Advertisement

Related News

featured-img
video

Vadodara Accident : બેફામ કારચાલકે સર્જ્યો ભયંકર અકસ્માત, કાળજુ કંપાવી દેતા CCTV આવ્યા સામે

featured-img
video

ડાકોરમાં કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે હોળી પૂનમનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો

featured-img
video

અમદાવાદનું આ મંદિર માત્ર હોળીના દિવસે જ ખુલે છે, Video

featured-img
video

Ahmedabad: ધાર્મિક કામની આડમાં મેલી મુરાદ, શોર્ટકટમાં પૈસા કમાવવાની લાલચ

featured-img
video

કલાકારોને 'આમંત્રણ' વિવાદમાં Vikram Thakor નો સ્ફોટક ખુલાસો

featured-img
ગુજરાત

GSRTC માં ભરતીના નામે કાંડ! વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો મોટો ઘટસ્ફોટ

Trending News

.

×