Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હિન્દુઓની સહનશીલતા જોઈ લોહી ઉકળે છેઃ Dhirendra Shashtri

બાગેશ્વર ધામના પીઠાધિશ્વર ધીન્દ્રે શાસ્ત્રીએ તાજેતરમાં આપેલા નિવેદનમાં મોટો પ્રશ્ન ઉઠાવ્યો છે કે, "જ્યારે વક્ફ બોર્ડ છે, તો સનાતન હિન્દુ બોર્ડ કેમ નથી?" ધીન્દ્રે શાસ્ત્રીની આ માંગણી છે કે હિન્દુ સમાજ માટે પણ એવું બોર્ડ હોવું જોઈએ, જે તેમની ધાર્મિક...

બાગેશ્વર ધામના પીઠાધિશ્વર ધીન્દ્રે શાસ્ત્રીએ તાજેતરમાં આપેલા નિવેદનમાં મોટો પ્રશ્ન ઉઠાવ્યો છે કે, "જ્યારે વક્ફ બોર્ડ છે, તો સનાતન હિન્દુ બોર્ડ કેમ નથી?" ધીન્દ્રે શાસ્ત્રીની આ માંગણી છે કે હિન્દુ સમાજ માટે પણ એવું બોર્ડ હોવું જોઈએ, જે તેમની ધાર્મિક અને સામાજિક હિતોની રક્ષા કરી શકે.  અને હિન્દુઓની સહનશીલતા જોઈને લોહી ઉકળે છે.  આ નિવેદન હિન્દુ સમાજની સામે આવી રહેલી પડકારો અને તે પર થતા અત્યાચારોને લઈને તેમના વિરોધના રૂપમાં વ્યક્ત થયું છે.

Advertisement

Tags :
Advertisement

.