ભાવનગરમાં ગણપતિના એકસાથે 8 સ્વરૂપના દર્શન
કોઇ પણ મંગલ કાર્યની શરૂઆત જેના પૂજન પછી થતી હોય, જેઓ છે દેવોમાં પ્રથમ પૂજનીય. જેઓ કહેવાય છે રિદ્ધિ-સિદ્ધિના દાતા, જેમના દર્શન માત્રથી થાય છે જીવનના તમામ વિઘ્નો દૂર તે છે વિઘ્નહર્તા દેવ. કહેવાય છે કે અષ્ટવિનાયક ગણેશજીના દર્શન કરવાથી...
03:15 PM Sep 22, 2023 IST
|
Hardik Shah
કોઇ પણ મંગલ કાર્યની શરૂઆત જેના પૂજન પછી થતી હોય, જેઓ છે દેવોમાં પ્રથમ પૂજનીય. જેઓ કહેવાય છે રિદ્ધિ-સિદ્ધિના દાતા, જેમના દર્શન માત્રથી થાય છે જીવનના તમામ વિઘ્નો દૂર તે છે વિઘ્નહર્તા દેવ. કહેવાય છે કે અષ્ટવિનાયક ગણેશજીના દર્શન કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ત્યારે ભાવનગરમાં થાય છે ગણેશજીના આઠેય સ્વરૂપોના એકસાથે દર્શન.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article