Dahod : મહાવીરનગરમાં દિગમ્બર જૈન મંદિરનો જિર્ણોદ્ધાર, પંચકલ્યાણક મહોત્સવનું આયોજન
દિગમ્બર જૈન મંદિરનાં જિર્ણોદ્ધાર નિમિત્તે જૈન સમાજ દ્વારા પંચકલ્યાણક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
Advertisement
દાહોદનાં મહાવીરનગરમાં દિગમ્બર જૈન મંદિરનાં જિર્ણોદ્ધાર નિમિત્તે જૈન સમાજ દ્વારા પંચકલ્યાણક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ 16 ફેબ્રુઆરીથી 23 ફેબ્રુઆરી સુધી ચાલશે. મહોત્સવમાં 108 જૈન સાધુ-સાધ્વીઓ ઉપસ્થિત રહેશે. જૈન સમાજ દ્વારા વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવશે. જુઓ અહેવાલ....
Advertisement