Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dahod : મહાવીરનગરમાં દિગમ્બર જૈન મંદિરનો જિર્ણોદ્ધાર, પંચકલ્યાણક મહોત્સવનું આયોજન

દિગમ્બર જૈન મંદિરનાં જિર્ણોદ્ધાર નિમિત્તે જૈન સમાજ દ્વારા પંચકલ્યાણક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
Advertisement

દાહોદનાં મહાવીરનગરમાં દિગમ્બર જૈન મંદિરનાં જિર્ણોદ્ધાર નિમિત્તે જૈન સમાજ દ્વારા પંચકલ્યાણક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ 16 ફેબ્રુઆરીથી 23 ફેબ્રુઆરી સુધી ચાલશે. મહોત્સવમાં 108 જૈન સાધુ-સાધ્વીઓ ઉપસ્થિત રહેશે. જૈન સમાજ દ્વારા વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવશે. જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

Related News

featured-img
video

Gujarat Heavy Rain ગુજરાતમાં બારેય મેઘ ખાંગા, જુઓ ક્યાં સર્જાઈ જળબંબાકારની સ્થિતિ

featured-img
video

ભારત G7 નું સભ્ય ન હોવા છતાં કેમ મળ્યું છે વિશેષ સ્થાન?

featured-img
video

Ahmedabad ના માધુપુરામાં ભરાયા વરસાદી પાણી, પહેલા જ વરસાદમાં રોડ પર પાણી ફરી વળ્યા

featured-img
video

Jamnagar: ગેરકાયદે દરગાહમાં નીકળ્યું વૈભવી ફાર્મહાઉસ, લેખિત વાતો મોટી પણ અંદરની હકીકત જુદી !

featured-img
video

Vijay Rupani Funeral : અનંતની સફરે 'કોમનમેન'! ધ્રુસકેને ધ્રુસકે રડ્યું Rajkot

featured-img
video

Vijay Rupani Funeral: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પૂર્વ CM Vijay Rupani ને પાઠવી શ્રદ્ધાંજલિ

×

Live Tv

Trending News

.

×