Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

લોકોએ કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવું જોઈએ : CM Yogi

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ મહાકુંભ 2025 દરમિયાન ભીડને કારણે થયેલી ભાગદોડને ધ્યાનમાં રાખતા શ્રદ્ધાળુઓને ધીરજ અને સતર્કતા જાળવવા માટે અપીલ કરી છે.
Advertisement

Mahakumbh : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ મહાકુંભ 2025 દરમિયાન ભીડને કારણે થયેલી ભાગદોડને ધ્યાનમાં રાખતા શ્રદ્ધાળુઓને ધીરજ અને સતર્કતા જાળવવા માટે અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે, લોકો કઈપણ અફવાઓ પર ધ્યાન ન આપે અને વહીવટીતંત્ર દ્વારા બનાવેલા નિયમોનું પાલન કરે. સાથે જ, મુખ્યમંત્રી યોગીએ ભક્તોને સંગમ તરફ જવાનું ટાળવાનો અને નજીકના ઘાટ પર સ્નાન કરવા વિનંતી કરી, જેથી કોઇપણ પ્રકારની અનિશ્ચિતતા અને આપત્તિથી બચી શકાય.

Advertisement
Tags :
Advertisement

Related News

featured-img
video

Ahmedabad Plane Crash : દુર્ઘટનાને લઈને મોટો ધડાકો, એક ટ્વિટ પોસ્ટ ઉભા કર્યા અનેક સવાલો

featured-img
video

Ahmedabad Plane Crash : પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ વિમાનમાં હતા સવાર

featured-img
video

Surat : કેન્દ્રીય કૃષિ મંત્રી Shivraj Singh Chouhan અને CM Bhupendra Patel બારડોલીના પ્રવાસે

featured-img
video

ધ્રાંગધ્રાના સોમપુરા પરિવારે રામ મંદિરમાં 1800 મૂર્તિઓથી ઝાલાવાડનું નામ રોશન કર્યું

featured-img
video

કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીના પત્ની ફરી મેદાને

featured-img
video

હવે જંગલ, પહાડમાં પણ મળશે ઇન્ટરનેટની સુવિધા, સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી

×

Live Tv

Trending News

.

×