Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot City Bus Accident : સિટી બસનો કાળો કેર,પોલીસ સામે જનતાનો આક્રોશ

સિટી બસની અડફેટે ત્રણ લોકોના ઘટના સ્થળે મોત યમદૂત બનેલી સિટી બસ પર લોકોનો પથ્થરમારો અકસ્માતની ઘટના બાદ લોકોમાં ભારે રોષ રાજકોટમાં સિટી બસચાલકે વાહનોને અડફેટે લીધા છે. જેમાં ઈન્દિરા સર્કલ પાસે અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. શહેરમાં...
Advertisement
  • સિટી બસની અડફેટે ત્રણ લોકોના ઘટના સ્થળે મોત
  • યમદૂત બનેલી સિટી બસ પર લોકોનો પથ્થરમારો
  • અકસ્માતની ઘટના બાદ લોકોમાં ભારે રોષ

રાજકોટમાં સિટી બસચાલકે વાહનોને અડફેટે લીધા છે. જેમાં ઈન્દિરા સર્કલ પાસે અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. શહેરમાં સિટી બસની રફ્તારથી કાળો કહેર સામે આવ્યો છે. તેમાં સિટી બસની અડફેટે ત્રણ લોકોના ઘટના સ્થળે મોત થયા છે. યમદૂત બનેલી સિટી બસ પર લોકોએ પથ્થરમારો કર્યો છે. જેમાં અકસ્માતની ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.

Advertisement
Tags :
Advertisement

Related News

featured-img
video

Bhavnagar Rain : ભાવનગરના અનેક વિસ્તારમાં પડ્યો ધોધમાર વરસાદ

featured-img
video

G7 Summit : ભારત અને કેનેડા વચ્ચે સાંસ્કૃતિક રીતે ગાઢ સંબંધો

featured-img
video

Gujarat Heavy Rain ગુજરાતમાં બારેય મેઘ ખાંગા, જુઓ ક્યાં સર્જાઈ જળબંબાકારની સ્થિતિ

featured-img
video

ભારત G7 નું સભ્ય ન હોવા છતાં કેમ મળ્યું છે વિશેષ સ્થાન?

featured-img
video

Ahmedabad ના માધુપુરામાં ભરાયા વરસાદી પાણી, પહેલા જ વરસાદમાં રોડ પર પાણી ફરી વળ્યા

featured-img
video

Jamnagar: ગેરકાયદે દરગાહમાં નીકળ્યું વૈભવી ફાર્મહાઉસ, લેખિત વાતો મોટી પણ અંદરની હકીકત જુદી !

Trending News

.

×