Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Botad: ડાયમંડ એસોસિયેશન દ્વારા પદયાત્રાનું આયોજન

Botad: હીરા ઉદ્યાગમાં અત્યારે ભારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. 2008 પછી આવી ભારે મંદી આવી છે, જેના કારણે અત્યારે રત્નકલાકરો ભારે પરેશાન થઈ રહ્યા છે. મંદીને લઈને ડાયમંડ એસોસિએશન દ્વારા બોટાદ (Botad)થી સાળંગપુર 11 કિમીની પદયાત્રાનું આયોજન કરવામાં...

Botad: હીરા ઉદ્યાગમાં અત્યારે ભારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. 2008 પછી આવી ભારે મંદી આવી છે, જેના કારણે અત્યારે રત્નકલાકરો ભારે પરેશાન થઈ રહ્યા છે. મંદીને લઈને ડાયમંડ એસોસિએશન દ્વારા બોટાદ (Botad)થી સાળંગપુર 11 કિમીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. હીરા ઉદ્યોગમાં ભારે મંદીના માહોલથી દાદા કષ્ટભંજન દેવ ઉગારે તેવી પ્રાર્થના સાથે પડયાત્રાનું આયોજન કરાયું છે.

Advertisement

Tags :
Advertisement

.