Bhavnagar : BJPનું સદસ્યતા અભિયાન સવાલોના ઘેરામાં
ભાવનગરમાં ભાજપનાં 'સદસ્યતા અભિયાન' સામે અનેક સવાલ થઈ રહ્યા છે. ભાજપનાં સ્થાનિક નેતા યુવરાજસિંહનો એક વીડિયો હાલ ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે, જેમાં "100 સદસ્યો બનાવો 500 રૂપિયા લઈ જાઓ" નો દાવો કરાઈ રહ્યો છે. જો કે, આ વીડિયોનું...
07:44 PM Sep 17, 2024 IST
|
Vipul Sen
ભાવનગરમાં ભાજપનાં 'સદસ્યતા અભિયાન' સામે અનેક સવાલ થઈ રહ્યા છે. ભાજપનાં સ્થાનિક નેતા યુવરાજસિંહનો એક વીડિયો હાલ ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે, જેમાં "100 સદસ્યો બનાવો 500 રૂપિયા લઈ જાઓ" નો દાવો કરાઈ રહ્યો છે. જો કે, આ વીડિયોનું ગુજરાત ફર્સ્ટ પુષ્ટિ કરતુ નથી.
Next Article