Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Baba Bageshwar : બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ Porbandar ની મુલાકાત લીધી

બાબા બાગેશ્વર ધામ સરકારથી દેશ દુનિયામાં જાણીતા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી હાલમાં તેમના દિવ્ય દરબારને લઈને ગુજરાત પહોંચ્યા છે. અમદાવાદ ખાતે બાબાનો દિવ્ય દરબાર શરૂ થાય તે પૂર્વે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પોરબંદરમાં ભાઇશ્રી રમેશભાઇ ઓઝા પ્રેરિત સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે પહોંચ્યા હતા....
Advertisement

બાબા બાગેશ્વર ધામ સરકારથી દેશ દુનિયામાં જાણીતા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી હાલમાં તેમના દિવ્ય દરબારને લઈને ગુજરાત પહોંચ્યા છે. અમદાવાદ ખાતે બાબાનો દિવ્ય દરબાર શરૂ થાય તે પૂર્વે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પોરબંદરમાં ભાઇશ્રી રમેશભાઇ ઓઝા પ્રેરિત સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે પહોંચ્યા હતા. સાન્દીપની ખાતે પહોંચેલ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનું ઋષિકુમારો તથા આચાર્યો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર વડે સ્વાગત કરવામાં આવ્યું હતું. બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની ઓચિંતી જ પોરબંદર મુલાકાતનું આયોજન થયું હોવા છંતા મોટી સંખ્યામાં બાબાના ભક્તો સાન્દીપની ખાતે પહોંચ્યા હતા.

Advertisement
Tags :
Advertisement

Related News

featured-img
video

Bharuch Rain : ભરૂચના આમોદ તાલુકામાં પડ્યો ધોધમાર વરસાદ

featured-img
video

મહેસાણાની દૂધસાગર ડેરીમાં 'લાફા'કાંડ! ચેરમેન અશોક ચૌધરી પર થયો મોટો આરોપ

featured-img
video

Ahmedabad RathYatra 2025 : ભગવાન જગન્નાથની ભક્તિમાં રંગાયું અમદાવાદ

featured-img
video

જગન્નાથની 148મી રથયાત્રાને લઈ ગૃહ મંત્રી Harsh Sanghavi નું નિવેદન

featured-img
video

Ahmedabad RathYatra 2025 : ત્રિવેદી પરિવારે હરખભેર ભર્યું ભગવાનનું મામેરું

featured-img
video

Ahmedabad Rath Yatra 2025 : ભજન, કીર્તન અને અખાડાની જામી રમઝટ

Trending News

.

×