Rajkot માં અસામાજિક તત્વોનો આતંક ચાની હોટલ પર Petrol બોમ્બથી હુમલો
નજીવી બાબતે માથાકૂટમાં ચાની હોટલે પેટ્રોલ બોમ્બ માર્યો આકાશવાણી ચોક નજીક આવેલ નકળંક ચા હોટલની ઘટના પાન મસાલાના રૂ.100 જેવી બાબતે પેટ્રોલ બોમ્બનો ઘા Rajkot માં અસામાજિક તત્વોનો આતંક યથાવત છે. જેમાં નજીવી બાબતે માથાકૂટમાં ચાની હોટલે પેટ્રોલ બોમ્બ...
Advertisement
- નજીવી બાબતે માથાકૂટમાં ચાની હોટલે પેટ્રોલ બોમ્બ માર્યો
- આકાશવાણી ચોક નજીક આવેલ નકળંક ચા હોટલની ઘટના
- પાન મસાલાના રૂ.100 જેવી બાબતે પેટ્રોલ બોમ્બનો ઘા
Rajkot માં અસામાજિક તત્વોનો આતંક યથાવત છે. જેમાં નજીવી બાબતે માથાકૂટમાં ચાની હોટલે પેટ્રોલ બોમ્બ માર્યો હતો. તેમાં પાન મસાલાના રૂ.100 જેવી નજીવી બાબતે પેટ્રોલ બોમ્બનો ઘા કરવામાં આવ્યો છે. આકાશવાણી ચોક નજીક આવેલ નકળંક ચા હોટલ ની ઘટના છે. જયદેવ રામાવત તથા ચિરાગ બાવાજીએ પાન માવાના રૂ.100 બાબતે માથાકુટ કરી હતી.
Advertisement