Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આંધ્રપ્રદેશના વિજિયાનગરમમાં બે પેસેન્જર ટ્રેનો વચ્ચે ટક્કર

આંધ્રપ્રદેશથી ટ્રેન દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. આંધ્રપ્રદેશના વિજિયાનગરમ જિલ્લામાં વિશાખાપટ્ટનમથી રાયગડા જતી પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી .આ ટ્રેન દુર્ઘટનામાં 6 મુસાફરોના મોત થયા છે અને 40થી વધુ લોકો ઘાયલ થયા છે.ગંભીર રીતે ઘાયલ 18 મુસાફરોને નજીકની...

આંધ્રપ્રદેશથી ટ્રેન દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. આંધ્રપ્રદેશના વિજિયાનગરમ જિલ્લામાં વિશાખાપટ્ટનમથી રાયગડા જતી પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી .આ ટ્રેન દુર્ઘટનામાં 6 મુસાફરોના મોત થયા છે અને 40થી વધુ લોકો ઘાયલ થયા છે.ગંભીર રીતે ઘાયલ 18 મુસાફરોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Advertisement

Tags :
Advertisement

.