Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amreli Letter Kand । સૌથી મોટો ધડાકો, અમરેલી લેટરકાંડમાં ભાજપના નેતાને પત્ર

અમરેલી લેટરકાંડ મામલે હવે રાજકારણ વધારે ગરમાયું
Advertisement
  • ભાજપના નેતાઓને લેટર લખી વીરજી ઠુમ્મરે માગ્યો મત
  • પાટલ ગોટીને રાત્રે લઈ જવાને લઈને માગ્યો નેતાઓનો મત
  • યુવતીની ધરપકડ કરીને બીજા દિવસે બતાવવામાં આવે છે: ઠુમ્મર

Amreli: અમરેલી લેટરકાંડ મામલે હવે રાજકારણ વધારે ગરમાયું છે. લેટરકાંડમાં પાયલ ગોટીને લઈને રાજકારણ ગરમાયું હોવાનું સામે આવ્યું છે. અમરેલીના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરે ભાજપના નેતાઓને પત્ર લખ્યો હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ભાજપના નેતાઓને લેટર લખી વીરજી ઠુમ્મરે મત મંગ્યો છે. પાયલ ગોટીને રાત્રે લઈ જવાને લઈને નેતાઓનો મત માંગ્યો છે.

Advertisement
Tags :
Advertisement
×

Live Tv

Trending News

.

×