Amit Shah ના હસ્તે 'આરોગ્ય ચકાસણી કેમ્પ' નું ઉદઘાટન કર્યું
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ (Amit Shah) આજથી બે દિવસનાં ગુજરાતનાં પ્રવાસે છે. દરમિયાન, અમિત શાહ રૂ. 450 કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. અમિત શાહે ચાણક્યપુરી આરોગ્ય ચકાસણી કેમ્પનું ઉદઘાટન કર્યું હતું. ...
12:58 PM Oct 03, 2024 IST
|
Vipul Sen
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ (Amit Shah) આજથી બે દિવસનાં ગુજરાતનાં પ્રવાસે છે. દરમિયાન, અમિત શાહ રૂ. 450 કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. અમિત શાહે ચાણક્યપુરી આરોગ્ય ચકાસણી કેમ્પનું ઉદઘાટન કર્યું હતું.
Next Article