Ahmedabad: નવરાત્રીને લવરાત્રી કહેનારા સ્વામીને નથી બિલકુલ શરમ
Ahmedabad: ગુજરાત સહિત વિશ્વભરમાં શક્તિ આરાધનાનાં મહાપર્વ નવરાત્રિની (Navratri 2024) ઉજવણી કરવામાં આવી રહી છે. માઈભક્તોમાં નવરાત્રિને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રિમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે. ચોતરફ આનંદ અને ઉલ્લાસનો માહોલ છે. ત્યારે આ...
07:00 PM Oct 05, 2024 IST
|
VIMAL PRAJAPATI
Ahmedabad: ગુજરાત સહિત વિશ્વભરમાં શક્તિ આરાધનાનાં મહાપર્વ નવરાત્રિની (Navratri 2024) ઉજવણી કરવામાં આવી રહી છે. માઈભક્તોમાં નવરાત્રિને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રિમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે. ચોતરફ આનંદ અને ઉલ્લાસનો માહોલ છે. ત્યારે આ વચ્ચે સ્વામિનારાયણ સંપ્રદાયનાં (Swaminarayan) એક સ્વામીનાં વક્તવ્યથી વિવાદ સર્જાયો છે.
Next Article