Ahmedabad AMC દ્વારા ગણેશ વિસર્જન માટે કૃત્રિમ વિસર્જનના કુંડ તૈયાર કરાયા
Ahmedabad: શહેરમાં અત્યારે અનેક જગ્યાએ ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી છે. ત્યારે AMC દ્વારા ગણેશ વિસર્જન માટે કૃત્રિમ વિસર્જનના કુંડ તૈયાર કરવામાં આવ્યાં છે, જેથી ભક્તોને કોઈ પરેશાનીનો સામનો ના કરવો પડે. ...
Advertisement
Ahmedabad: શહેરમાં અત્યારે અનેક જગ્યાએ ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી છે. ત્યારે AMC દ્વારા ગણેશ વિસર્જન માટે કૃત્રિમ વિસર્જનના કુંડ તૈયાર કરવામાં આવ્યાં છે, જેથી ભક્તોને કોઈ પરેશાનીનો સામનો ના કરવો પડે.
Advertisement