અમદાવાદ : રખડતા શ્વાનથી ઉદ્યોગપતિએ ગુમાવ્યો જીવ
દેશ વિદેશમાં જાણીતી બનેલી વાઘ બકરી ચા ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઇને થોડા સમય પહેલા બ્રેઇન હેમરેજ થયું અને તે પછી તેમની સારવાર દરમિયાન તેમનું નિધન થયું હોવાનું સામે આવ્યું હતું. પણ તાજેતરમાં જે માહિતી મળી રહી છે તે મુજબ, અમદાવાદમાં રખડતા...
દેશ વિદેશમાં જાણીતી બનેલી વાઘ બકરી ચા ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઇને થોડા સમય પહેલા બ્રેઇન હેમરેજ થયું અને તે પછી તેમની સારવાર દરમિયાન તેમનું નિધન થયું હોવાનું સામે આવ્યું હતું. પણ તાજેતરમાં જે માહિતી મળી રહી છે તે મુજબ, અમદાવાદમાં રખડતા શ્વાનના કારણે ઉદ્યોગપતિએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
Advertisement
મળી રહેલી માહિતી અનુસાર, વાઘ બકરી ચાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઇ મોર્નિંગ વોક માટે ગયા હતા તે દરમિયાન એક શ્વાન પાછળ પડ્યો હતો, જેનાથી બચતા તેઓ પડી ગયા અને તેમને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી અને તે પછી તેમનું નિધન થયું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
Advertisement
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.