શરતી જામીન પર બહાર આવ્યા બાદ પરિવારજનો અને સમર્થકોએ કર્યું Ganesh Gondal નું ભવ્ય સ્વાગત
Ganesh Gondal: ગણેશ ગોંડલને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે.ખાસ કરીને વાત કરવામાં આવે તો, હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ ગણેશ ગોંડલનો જેલમાંથી છૂટકારો મળ્યો છે. નોંધનીય છે કે, પરિવારજનો અને સમર્થકોએ ગણેશનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ગણેશ...
09:50 PM Oct 04, 2024 IST
|
VIMAL PRAJAPATI
Ganesh Gondal: ગણેશ ગોંડલને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે.ખાસ કરીને વાત કરવામાં આવે તો, હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ ગણેશ ગોંડલનો જેલમાંથી છૂટકારો મળ્યો છે. નોંધનીય છે કે, પરિવારજનો અને સમર્થકોએ ગણેશનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ગણેશ જાડેજા સહિત અન્ય 5ને પણ ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યાં છે. ગણેશ ગોંડલના સ્વાગત માટે મોટી સંખ્યામાં ગોંડલના લોકો એકત્ર થયા હતાં. ગણેશ ગોંડલના બંગલા બહાર ઢોલ નગારા સાથે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, ગણેશ ગોંડલના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.
Next Article