આ રાશિના જાતકોએ થોડું સાવધાન રહેવાની જરૂર, થઈ શકે છે નુકશાન
આજનું પંચાંગ
તારીખ :- 29 મે 2022, રવિવાર
તિથિ :- વૈશાખ વદ ચૌદશ ( 14:54 પછી અમાસ )
રાશિ
:- મેષ અ,લ,ઈ ( 11:16 પછી વૃષભ )
નક્ષત્ર
:- કૃતિકા ( પૂર્ણ રાત્રિ સુધી રહેશે )
યોગ :- અતિગંડ ( 22:54 પછી સુકર્માં )
કરણ
:- શકુનિ ( 14:54 પછી ચતુષ્પાદ 03:55 પછી નાગ )
દિન વિશેષ
·
સૂર્યાસ્ત :- સાંજે 19:20
·
અભિજીત મૂહૂર્ત :- 12:10 થી 13:04 સુધી
·
રાહુકાળ :- 17:39 થી 19:20 સુધી
·
આજે ચતુર્દશી છે રવિવાર પણ છે આજે 52 રવિવાર સૂર્ય દેવની પૂજા કરવાથી
સમસ્ત ગ્રહોની શાંતિ થાય
મેષ (અ,લ,ઈ)
·
ભાઈઓનો સહયોગ મળશે
·
પરિવારમા શુભ કાર્ય થશે
·
કપડા જેવી ભેટ મળી શકે છે
·
તમને માતાનો સહયોગ મળશે
વૃષભ (બ,વ,ઉ)
·
વાહનની ખરીદીથી આનંદમાં વધારો થઈ શકે છે
·
નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે
·
તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો
·
પરિવારની સુખ સુવિધામાં વધારો થશે
મિથુન (ક,છ,ઘ)
·
જીવનસાથી સાથે સમય પસાર થશે
·
કાર્યક્ષેત્રમાં ફેરફાર શક્ય છે
·
લાભમાં વૃદ્ધિની સંભાવના દેખાઈ રહી છે
·
કોઈ મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે
કર્ક (ડ,હ)
·
આજે આવકમાં વધારો થશે
·
આવનારા સમયમાં સફળતા તમારી સાથે રહેશે
·
તમને કોઈ મોટી જવાબદારીમળી શકે છે
·
નોકરિયાત લોકોને કામમાં લાભ મળશે
સિંહ (મ,ટ)
·
નવા પ્રોજેક્ટઅને ખર્ચને મુલતવી રાખો
·
તમારે કેટલીક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે
·
વ્યવસાયિક સાહસ નફો લાવી શકે છે
·
કમરનો દુખાવો રહે
કન્યા (પ,ઠ,ણ)
·
જીવનસાથીની સલાહ તમને પૈસા કમાવામાં મદદ કરશે
·
તમારી બધી સમસ્યા દૂર થઈ જશે
·
તમે વાતચીતમાં ખુબજ સફળ રહેશો
·
આજે ધંધો સારો ચાલશે
તુલા (ર,ત)
·
રચનાત્મક કાર્યથી તમને લાભ થશે
·
તમારા અધૂરા કામમાં પૂર્ણતા આવશે
·
મહિલાઓ તેમના બાળકો સાથે સારો સમય પસાર કરશે
·
તમારી ગભરાટ દૂર થાય
વૃશ્ચિક (ન,ય)
·
તમારું મન બેચેન રહે
·
આજનો દિવસ શાંતિથી પસાર કરવો
·
અગત્યના કામ માટે બહાર જવાનું થાય
·
કામમાં સફળતા મળશે
ધન
(ભ,ધ,ફ,ઢ)
·
કામકાજમાં સાનુકૂળતા જણાશે
·
કોઈ પણ કાર્ય કાળજીથી કરો
·
શુભ પરિણામ પ્રાપ્ત થશે
·
તમે તમારી વાત લોકો સમક્ષ રજુ કરશો
મકર (ખ,જ)
·
વાણીની ચતુરાય વાપરી શકો છો
·
ધંધામાં અચાનક ઘરાગી થાય
·
અગત્યની સમસ્યાનો ઉકેલ આવી જાય
·
યોગ્ય માણસની સલાહ લઈને કામ કરવું
કુંભ (ગ,શ,સ,ષ)
·
આજે ધંધામાં અચાનક અડચણ આવી શકે છે
·
પૂજા અને સત્સંગમાં તમારી રુચિ વધશે
·
દરેક બાબતમાં થોડુ સાવધાન રહેવાની જરૂર છે
·
તમારી મનગમતી પ્રવૃત્તિ થશે
મીન (દ,ચ,ઝ,થ)
·
લવ લાઈફમાં સંતોષની ભાવના રહેશે
·
વેપારમાં સફળતા મળશે
·
ભાઈ બહેનના સબંધ સુધરશે
·
તમારું સ્વાસ્થ્ય સામાન્ય રહેશે
આજનો મહામંત્ર :- ૐ ભૂરિદા ત્યસિ શ્રુત: પુરૂત્રા શૂર
વૃત્રહન્ | આ નો ભજસ્વ રાધસિ || આ મંત્ર
જાપથી વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય
આજનો મહાઉપાય :- આજે જાણીશું ચતુર્દશીનું વ્રત કરવાથી
ક્યાં લાભની પ્રાપ્તિ થાય ?
·
52 રવિવારના ઉપવાસ કરવા ચતુર્દશી વ્રત કથા સંભાળવી
·
નારદપુરાણ અનુસાર આ વ્રત કરવાથી ઉત્તમ આરોગ્યની પ્રાપ્તિ થાય અને માન –
સન્માનની પ્રાપ્તિ થાય