આ રાશિના જાતકોના જીવનમાં થઈ શકે છે નવી વ્યક્તિનું આગમન, થશે અનેક લાભ
આજનું પંચાંગ
·
તારીખ :- 26 મે 2022, ગુરુવાર
·
તિથિ :- વૈશાખ વદ અગિયારસ ( 10.54
પછી બારશ )
·
રાશિ :- મીન દ,ચ,ઝ,થ ( 00:39 પછી મેષ )
·
નક્ષત્ર :- રેવતી ( 00:39 પછી
અશ્વિની )
·
યોગ :- આયુષ્યમાન ( 22:15 પછી
સૌભાગ્ય )
·
કરણ :- બાલવ 10:54 પછી કૌરવ 23:17 પછી તૈતિલ )
દિન વિશેષ
·
સૂર્યાસ્ત :- સાંજે 19:19
·
અભિજીત મૂહૂર્ત :- 12.10 થી 13:04
સુધી
·
રાહુકાળ :- 14:12 થી 15:58 સુધી
·
આજે અપરા એકાદશીનો શુભ દિવસ છે
·
આજનો મહિમા છે અપરા એકાદશીના શુભ દિવસે વિષ્ણુ ભગવાનને કાકડી અર્પણ કરી
આજે સંપૂર્ણ ઉપવાસ કરવાથી બ્રહ્મહત્યા સમાન પાપોનો નાશ થાય છે
મેષ (અ,લ,ઈ)
·
તમે મિત્રોની મદદ મળશે
·
રોકાણ કરવાથી લાભ થાય
·
ખરાબ કામનો બદલો મળશે
·
પોતાનું ધન બચાવી શકો છો
વૃષભ ( બ, વ, ઉ)
·
આજે ધારેલું કાર્ય પૂર્ણ થાય
·
તમારી સહનશક્તિનો ઉપયોગ થશે
·
બાળકો તથા પરિવારપર ધ્યાન કેન્દ્રિત રહેશે
·
તમને માથામાં દુખાવો રહે
મિથુન (ક,છ,ઘ)
·
રોકાણ કરવા માટે ઉતમ દિવસછે
·
કાનૂની દસ્તાવેજ પર સહી કરવી નહિ
·
પોતાનું ધન બચાવી શકોછો
·
નવી નોકરીની તક મળશે
કર્ક (ડ,હ)
·
જીવનસાથી સાથેના સબંધોને સુધારશો
·
ધ્યાન આપીને રોકાણ કરશો
·
આજે ધન ખર્ચમાં વૃદ્ધિ થાય
·
યોગમાં ધ્યાન કરવાથી ફાયદો થાય
સિંહ (મ,ટ)
·
તમારા ખર્ચમાં નિયંત્રણ રાખજો
·
મનોરંજનથી દિવસ પસાર થાય
·
આજે ઉત્તમ પ્રવાસના યોગ બને
·
આજે માનસિક શાંતિ મળે
કન્યા (પ,ઠ,ણ)
·
કામના સ્થળે વાતાવરણમાં અચાનક પરિવર્તન આવી શકે છે
·
ધન કમાવાની તક મળશે
·
વેપારમાં વિચારીને પગલાં લેવાની જરૂર છે
·
શારીરિક થાક લાગી શકે છે
તુલા (ર,ત)
·
ઉતાવળમાં મૂડી રોકાણ ન કરવું
·
લગ્ન યોગમાં વિલબ જણાય
·
પરિવારથકી ધાર્મિક કાર્યો થાય
·
મિત્રો દ્વારા ભેટ સોગાદ મળે
વૃશ્ચિક (ન,ય)
·
વ્ચ્યાપારમાં નાના મતભેદ થાય
·
કામ કરતી વખતે કાળજી રાખજો
·
નવી નોકરીની વાત આવે
·
નવા વ્યક્તિનું આગમન થાય
ધન
(ભ,ધ,ફ,ઢ)
·
આજે જુસ્સામાં વધારો થાય
·
ધન ઉધાર આપવુકે લેવુ નહિ
·
સંતાન સાથે સુમેળ વધશે
·
વિદ્યાક્ષેત્રે નવી તક મળશે
મકર (ખ,જ)
·
વાણીથી સારા કામકાજ થઈ શકે છે
·
આજ ના દિવસે ઓછું બોલવુ
·
તમારી મન ગમતી પ્રવુતિ થશે
·
આંખો સંબધિત સમસ્યા રહે
કુંભ (ગ,શ,સ,ષ)
·
પોતાની સરખામણી અન્ય લોકો સાથેના કરવી
·
કોઈ પણ પ્રકારની ડરની લાગણી અનુભવશો
·
પોતાની રીતે જીવનના નિર્ણય લેતા શીખવું
·
નાનકડી બીમારી અવગણવી નહિ
મીન (દ,ચ,ઝ,થ)
·
એક નવી વ્યક્તિ તરીકે આકાર પામશો
·
પારિવારિક વાતાવરણમાં આનંદ રહેશે
·
તમારું મન પ્રસન્ન રહેશે
·
તમને કોઈ નુકશાન થશે નહિ
આજનો મહામંત્ર :-ૐ નારાયણાય વિદ્મહે | વાસુદેવાય ધીમહી |
તન્નો વિષ્ણુ: પ્રચોદયાત્ || આ મંત્રથી ભગવાન વિષ્ણુદેવ સમસ્ત પાપોનો નાશ કરે
આજનો મહાઉપાય :- આજે જાણીશું અપરાએકાદશી વ્રતનું ફળ કઈ રીતે પ્રાપ્ત થાય ?
·
આજના દિવસે વામન ભગવાનની પૂજા કારવી
·
વિષ્ણુ ભગવાનની ષોડશોપચાર પૂજા કરવી સાથે વિષ્ણુ સહસ્ત્રના પાઠ કારવા
,કાચા સીધાનું દાન કરવું ,વ્રતનું પાલન કરવું, સત્યનું આચરણ કરવું, મનવાંછિત ફળની
પ્રાપ્તિ થાય બધાજ પાપોનો નાશ થાય