કલાકારોને 'આમંત્રણ' વિવાદમાં Vikram Thakor નો સ્ફોટક ખુલાસો
વિધાનસભામાં આમંત્રણ ન મળવા અંગે અભિનેતા વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, ઠાકોર-ક્ષત્રિય સમાજનાં કલાકારો ન જોયા તેનું દુખ છે. અલગ-અલગ લોક કલાકારોને વિધાનસભામાં આમંત્રિત કરાયા હતા પરંતુ, ઠાકોર સમાજના રાજકીય નેતાઓને આ ન દેખાયું છે. મને ન બોલાવ્યો એનું દુ:ખ નથી પણ બે સમાજનાં કલાકાર કેમ નહીં....જુઓ અહેવાલ....