Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Manmohan Singh નું પાત્ર અભિવ્યક્તિની રીતે સૌથી મુશ્કેલ મારી કારકિર્દીમાં : Anupam Kher

The Accidental Prime Minister : આ પાત્ર સાથે જોડાયેલા પડકારોનો ઉલ્લેખ કર્યો હતો
manmohan singh નું પાત્ર અભિવ્યક્તિની રીતે સૌથી મુશ્કેલ મારી કારકિર્દીમાં   anupam kher
Advertisement
  • કેટલાક કારણોસર આ ફિલ્મ કરવાની ના પાડી હતી
  • આ પાત્ર સાથે જોડાયેલા પડકારોનો ઉલ્લેખ કર્યો હતો
  • સંજય બારુ Manmohan Singh ના મીડિયા સલાહકાર હતા

The Accidental Prime Minister : Film The Accidental Prime Minister ને 2019 માં રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં Former Prime Minister Manmohan Singh નું પાત્ર અનુપમ ખેરે ભજવ્યું હતું. Former PM Manmohan Singh ના નિધનથી તેઓ દુખી છે. તેમણે એક વીડિયો મેસેજ દ્વારા પોતાનું દુઃખ શેર કર્યું છે. અભિનેતાએ તેમને નમ્ર અર્થશાસ્ત્રી અને પ્રામાણિક વ્યક્તિ તરીકે ગણાવ્યા છે.

કેટલાક કારણોસર આ ફિલ્મ કરવાની ના પાડી હતી

અનુપમ ખેરે શેરે કરેલા વીડિયોમાં અભિનેતા કહેતો જોવા મળ્યો હતો કે, હું અત્યારે દેશની બહાર છું અને મને આ દુઃખદ સમાચાર મળ્યા છે. મેં તેમના જીવન સાથે લગભગ દોઢ વર્ષ વિતાવ્યા છે. જ્યારે કોઈ અભિનેતા કોઈ પાત્ર ભજવે છે, ત્યારે તે વ્યક્તિની બહારની બાબતોનો જ અભ્યાસ કરતો નથી, પરંતુ તે વ્યક્તિની અંદર પણ જુએ છે. Manmohan Singh એક અદ્ભુત વ્યક્તિત્વ હતા. જોકે મેં કેટલાક કારણોસર આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. તેમાં રાજકીય કારણો પણ સામેલ હતા. પરંતુ જો મને મારા જીવનમાં 3 કે 4 મહાન પાત્રો પસંદ કરવાનું કહેવામાં આવે તો તેમાંથી એક Manmohan Singh નું પાત્ર હશે.

Advertisement

આ પણ વાંચો: Indian cinema ના નિષ્ણાતો મનમોહન સિંહના યોગદાને કર્યું ઉજાગર

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Anupam Kher (@anupampkher)

આ પાત્ર સાથે જોડાયેલા પડકારોનો ઉલ્લેખ કર્યો હતો

સ્ક્રીન પર ભારતના Former PM Manmohan Singh ની ભૂમિકા ભજવનાર અભિનેતા અનુપમ ખેરનો એક જૂનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમણે આ પાત્ર સાથે જોડાયેલા પડકારોનો ઉલ્લેખ કર્યો હતો. પડદા પાછળની ક્લિપ શેર કરતી વખતે તેમણે કહ્યું કે આ મારા શ્રેષ્ઠ પાત્રોમાંનું એક હશે. આ માટે ખરેખર સખત મહેનત કરી હતી.

સંજય બારુ Manmohan Singh ના મીડિયા સલાહકાર હતા

તમને જણાવી દઈએ કે વિજય રત્નાકર ગુટ્ટે દ્વારા નિર્દેશિત હિન્દી Film The Accidental Prime Minister ની વાર્તા મયંક તિવારીએ લખી છે. તે સંજય બારુના પુસ્તક Accidental Prime Minister પર આધારિત છે. સંજય બારુ Manmohan Singh ના મીડિયા સલાહકાર હતા.

આ પણ વાંચો: Raj Kapoor:અમદાવાદના બૂટપોલિશવાળા રાજુ સાથે અલૌકિક સંબંધ-2

Tags :
Advertisement

Related News

featured-img
Top News

WPL 2025 Final : મુંબઈ ઇન્ડિયન્સ ફરી બની 'Champion', રોમાંચક મેચમાં ઐતિહાસિક જીત

featured-img
ગુજરાત

Kutch : ભચાઉ તાલુકામાં કેનાલમાં નહાવા પડેલા 5 માસૂમ ડૂબ્યા, 4 બાળકોનાં મૃતદેહ મળ્યા

featured-img
ગાંધીનગર

RTE હેઠળ બાળકનાં શાળા પ્રવેશ માટે પરિવારની આવક મર્યાદામાં કરાયો વધારો! વાંચો વિગત

featured-img
રાષ્ટ્રીય

Amritsar temple blast કેસમાં 3 આરોપીઓની ધરપકડ, બિહારથી નેપાળ ભાગી જવાની ફિરાકમાં હતા ત્રણેય

featured-img
અમદાવાદ

Ahmedabad : વસ્ત્રાલને માથે લેનારા લુખ્ખાઓની જાહેરમાં સરભરા, ઉઠક-બેઠક, હવે 'ડિમોલિશન'!

featured-img
રાષ્ટ્રીય

Karnataka માં મુસ્લિમ આરક્ષણ પર રવિશંકર પ્રસાદનું મોટું નિવેદન, કહ્યું- બદલાવ થઈ રહ્યો છે...

×

Live Tv

Trending News

.

×