Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સમરસ હોસ્ટેલ ખાતે વિદ્યાર્થીઓનો હોબાળો, આ કારણે સ્ટુડન્ટ્સ કરી રહ્યાં છે વિરોધ, જાણો

અમદાવાદમાં (Ahmedabad) સમરસ હોસ્ટેલમાં (Samras Hostel) વિદ્યાર્થીઓના ભોજન અને પાણીના વિવિધ પ્રશ્નો મુદ્દે ABVPએ અવાજ ઉઠાવ્યો છે. વિદ્યાર્થીઓને જમવા, પાણી અને સાફસફાઈ જેવી બાબતોમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો ત્યારે વિદ્યાર્થીઓના પ્રશ્ને ABVPએ વિરોધ કર્યો છે.ભોજનહોસ્ટેલમાં વિદ્યાર્થીઓને જમવાના (Food) ટાઈમટેબલ પ્રમાણે મેનુ આવતું નહોતું તેમજ ખીચડી બરોબર બનાવવામાં આવતી નથી અને જ્યાં રસોઈ બનાવà
સમરસ હોસ્ટેલ ખાતે વિદ્યાર્થીઓનો હોબાળો  આ કારણે સ્ટુડન્ટ્સ કરી રહ્યાં છે વિરોધ  જાણો
Advertisement
અમદાવાદમાં (Ahmedabad) સમરસ હોસ્ટેલમાં (Samras Hostel) વિદ્યાર્થીઓના ભોજન અને પાણીના વિવિધ પ્રશ્નો મુદ્દે ABVPએ અવાજ ઉઠાવ્યો છે. વિદ્યાર્થીઓને જમવા, પાણી અને સાફસફાઈ જેવી બાબતોમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો ત્યારે વિદ્યાર્થીઓના પ્રશ્ને ABVPએ વિરોધ કર્યો છે.
ભોજન
હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને જમવાના (Food) ટાઈમટેબલ પ્રમાણે મેનુ આવતું નહોતું તેમજ ખીચડી બરોબર બનાવવામાં આવતી નથી અને જ્યાં રસોઈ બનાવવામાં આવે છે ત્યાં ભોજનાલયમાં ચોખ્ખાઈનો અભાવ જોવા મળતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો.
પાણી
હોસ્ટેલમાં પાણી (water) આવવાનો સમય ખુબ ઓછો હોવાથી બાથરૂમમાં ઓછા પ્રમાણમાં નહાવાનું પાણી આવે છે અને કપડા ધોવા માટે પાણી મળતું નથી. જ્યારે અમુક બાથરૂમના નળ તુટેલા હોવાથી મોટા પ્રમાણમાં પાણીનો વ્યય પણ થાય છે.
સાફસફાઈ અને અન્ય સંસાધનો
હોસ્ટેલમાં સાફસાફાનો અભાવ હોવાનું વિદ્યાર્થીઓ જણાવી રહ્યાં છે. સફાઈ સ્ટાફ પોતુ કરતી વખતે ફિનાઈલ અને સમયાંતરે પાણી નહી બદલાવતા હોવાથી હોસ્ટેલમાં પુરતી સ્વચ્છતા જળવાતી નથી. તે લાઇબ્રેરીમાં અપૂરતા પુસ્તકો અને સાફસફાઈ નો અભાવ, રમત ગમતના તથા જીમના સાધનોનો અભાવ અને સાયબર રૂમમાં કોમ્પ્યુટરનો અભાવ છે.
Tags :
Advertisement

Related News

featured-img
Top News

Ahmedabad : શ્રી અસ્ટ મંગલ મહાદેવ મંદિર ખાતે દિવ્યાંગ સહાયતા શિબિર યોજાઈ

featured-img
ક્રાઈમ

Ahmedabad : નરોડામાં મંદિરના મહંતનો આપઘાત, સુસાઇડ નોટ મળી આવી

featured-img
Top News

Ahmedabad : સિવિલ હોસ્પિટલ વહી અંગદાનની સરવાણી, 24 કલાકમાં થયા ત્રણ અંગદાન

featured-img
રાજકોટ

Rajnikumar Pandya : પત્રકાર અને સાહિત્યકાર રજનીકુમાર પંડ્યાનું 86 વર્ષે નિધન

featured-img
ગાંધીનગર

RTE હેઠળ બાળકનાં શાળા પ્રવેશ માટે પરિવારની આવક મર્યાદામાં કરાયો વધારો! વાંચો વિગત

featured-img
અમદાવાદ

Ahmedabad : વસ્ત્રાલને માથે લેનારા લુખ્ખાઓની જાહેરમાં સરભરા, ઉઠક-બેઠક, હવે 'ડિમોલિશન'!

×

Live Tv

Trending News

.

×