પારસી ધર્મમાં બમન માસનું અનેરૂ મહત્વ છે, નિભાવાય છે આ પરંપરા
હિંદુ ધર્મમાં જેમ શ્રાવણ માસ અતિ પવિત્ર અને ધાર્મિક મહત્વ ધરાવે છે તેમ પારસી ધર્મમાં બમન માસ ખુબ જ ધાર્મિક મહત્વ ધરાવે છે. આ માસમાં સારો વરસાદ પડે તે માટે પારસી સમાજ દ્વારા એક પરંપરા અનુસરવામાં આવે છે. જુઓ શું...
હિંદુ ધર્મમાં જેમ શ્રાવણ માસ અતિ પવિત્ર અને ધાર્મિક મહત્વ ધરાવે છે તેમ પારસી ધર્મમાં બમન માસ ખુબ જ ધાર્મિક મહત્વ ધરાવે છે. આ માસમાં સારો વરસાદ પડે તે માટે પારસી સમાજ દ્વારા એક પરંપરા અનુસરવામાં આવે છે. જુઓ શું છે આ પરંપરા...
Advertisement