હરિયાણામાં એલર્ટ, ઈન્ટરનેટ ઠપ, શાળા-કોલેજો બંધ
હરિયાણાના નૂહમાં વિશ્વ હિંદુ પરિષદ (VHP)ની બ્રજમંડલ યાત્રા પર પથ્થરમારા બાદ હિંસાને કારણે તણાવ છે. અત્યાર સુધીમાં બે હોમગાર્ડ સહિત ત્રણના મોત થયા છે. અનેક પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે અર્ધલશ્કરી દળની 20 કંપનીઓને વિસ્તારમાં તૈનાત...
હરિયાણાના નૂહમાં વિશ્વ હિંદુ પરિષદ (VHP)ની બ્રજમંડલ યાત્રા પર પથ્થરમારા બાદ હિંસાને કારણે તણાવ છે. અત્યાર સુધીમાં બે હોમગાર્ડ સહિત ત્રણના મોત થયા છે. અનેક પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે અર્ધલશ્કરી દળની 20 કંપનીઓને વિસ્તારમાં તૈનાત કરવામાં આવી છે. નૂહ, રેવાડી, ગુડગાંવ, પલવલ અને ફરીદાબાદમાં કલમ 144 લાગુ છે.
Advertisement