ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ratan Tata એ જીવનના અંતિમ દિવસોમાં આ શોખ અપનાવ્યા હતાં, જાણો...

Ratan Tata passed away : ભારતના દિગ્ગજ ઉદ્યાગપતિ Ratan Tata નું આજરોજ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું છે. જોકે તેઓ લાંબાગાળાથી પોતાની શારીરિક તકલીફોથી પરેશાન હતાં. તેઓ ઉપરાંત તેમને ગત દિવસોમાં તાત્કાલિક સ્થાસ્થ્ય તપાસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા...
12:30 AM Oct 10, 2024 IST | Aviraj Bagda
Ratan Tata passed away

Ratan Tata passed away : ભારતના દિગ્ગજ ઉદ્યાગપતિ Ratan Tata નું આજરોજ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું છે. જોકે તેઓ લાંબાગાળાથી પોતાની શારીરિક તકલીફોથી પરેશાન હતાં. તેઓ ઉપરાંત તેમને ગત દિવસોમાં તાત્કાલિક સ્થાસ્થ્ય તપાસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ત્યારે આજરોજ તેમણે રાત્રીના સમયે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાશ લીધા હતાં.

આ પણ વાંચો: Ratan Tata એ 86 વર્ષની ઉંમરે મુંબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા

Ratan Tata સાથે જોડાયેલી ખાસ વાતો...

Ratan Tata ખૂબ જ સુખી સૌમ્ય જીવન જીવતા હતાં. પરંતુ તેમને ઘણી વસ્તુઓનો પણ શોખ હતો. જેમાં કારથી લઈને પિયાનો વગાડવાનું બધું જ સામેલ છે. આ સાથે Ratan Tata ને ફેવરિટ લિસ્ટમાં ફ્લાઈંગ કરવું પણ ટોપ પર હતી. Ratan Tata એ સન્સમાંથી નિવૃત્ત થયા બાદ Ratan Tata એ કહ્યું હતું કે હવે હું મારા બાકીના જીવન માટે મારા શોખને અનુસરવા માંગુ છું. હવે હું પિયાનો વગાડીશ અને વિમાન ઉડવાનો મારો શોખ પૂરો કરીશ.

આ પણ વાંચો: Ratan Tata ની તબિયત લથડી! મુંબઈની હોસ્પિટલમાં દાખલ કર્યા

Tags :
Gujarat FirstIndustry NewsRata tata death newsRatan TataRatan tata ageratan tata deadRatan Tata DeathRatan Tata DiesRatan Tata healthRatan Tata health updateRatan Tata hospitalisedRatan Tata newsRatan Tata No MoreRatan tata Passed awayTata Group
Next Article