Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Nasa ની એક ભૂલથી મંગળ ઉપર માનવજીવન થઈ ખતમ, જાણો કેવી રીતે

Nasa Viking missions On Mars : ક્લોરીનયુક્ત કાર્બનિક પદાર્થ મંગળ ગ્રહ ઉપર પહેલાથી હાજર
nasa ની એક ભૂલથી મંગળ ઉપર માનવજીવન થઈ ખતમ  જાણો કેવી રીતે
Advertisement
  • વાઈકિંગ સ્પેસક્રાફ્ટ Mars ઉપર મોકલવામાં આવ્યા હતા
  • ક્લોરીનયુક્ત કાર્બનિક પદાર્થ મંગળ ગ્રહ ઉપર પહેલાથી હાજર
  • Mars વિના પાણી જીવન જીવવાનું શીખવે છે

Nasa Viking missions On Mars : Mars ને લઈ લોકો અને વૈજ્ઞાનિકોમાં દિવસે અને દિવસે રુચી વધતી જાય છે. કારણ કે... આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિની મદદથી આજે આપણે મંગળની ગતિવિધિઓ વિશે જાણી શકીએ છીએ. તે ઉપરાંત એલોન મસ્ક જેવા વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ Mars ઉપર માનવીય જીવનને સક્ષમ બનાવવા માટે તૈયારી કરી રહ્યા છે. જોકે અત્યાર સુધી એવી કોઈ માહિતી સ્પષ્ટ રીતે સામે આવી નથી. જેમાં દર્શાવવામાં આવ્યું હોય કે Mars ઉપર ચોક્કસ રીતે માનવીય જીવન શક્ય છે.

વાઈકિંગ સ્પેસક્રાફ્ટ Mars ઉપર મોકલવામાં આવ્યા હતા

પરંતુ હલામાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આશરે 5 દશક પહેલા નાસા દ્વારા Mars ઉપર માનવીય જીવનના આધારસ્તંભને નષ્ટ કરી દેવામાં આવ્યું હતું. તો 1970 માં નાસાના વૈજ્ઞાનિકો દ્વારા વાઈકિંગ સ્પેસક્રાફ્ટ Mars ઉપર મોકલવામાં આવ્યા હતા. તો વાઈકિંગ લૈન્ડર્સએ Mars ની સપાટી ઉપર પ્રદક્ષિણા અને ઉભા રહી શકે છે. તે સમય સુધી Mars ઉપર માનવીય વસવાટ શક્ય હતું. પરંતુ વાઈકિંગ લૈન્ડર્સને કારણે તે નષ્ટ થઈ ગયું. આ અંગે દાવો astrobiologist Dirk Schulze-Makuch એ કર્યો છે.

Advertisement

આ પણ વાંચો: 80 કલાક સુધી કામ કરી શકે તેવા કર્મચારીઓની અમેરિકાના રાષ્ટ્રપતિને જરૂર

Advertisement

ક્લોરીનયુક્ત કાર્બનિક પદાર્થ મંગળ ગ્રહ ઉપર પહેલાથી હાજર

તો Viking missions દરમિયાન કરવામાં આવેલા પ્રયોગમાંથી એક Gas Chromatography Mass Spectrometry પણ હતું. ત્યારે Mars ઉપર ક્લોરીનયુક્ત કાર્બનિક પદાર્ષ મળી આવ્યા હતા. પરંતુ ત્યારે આ વાતને માનવ દ્વારા ઉત્પાદન થયેલા પદાર્થ ગણાવીને નકારી કાઢ્યા હતા. તો હાલમાં, એવું સામે આવ્યું છે કે, ક્લોરીનયુક્ત કાર્બનિક પદાર્થ મંગળ ગ્રહ ઉપર પહેલાથી હાજર છે. હવે, વિવિધ પ્રયોગ દ્વારા માલૂમ પડી રહ્યું છે કે, Viking missions ને કારણે કાર્બનિક પદાર્શ સળગીને રાખ થઈ ગયા હતા.

Mars વિના પાણી જીવન જીવવાનું શીખવે છે

Gas Chromatography Mass Spectrometry ના પ્રયોગના કારણે Mars માં માનવજીવન નષ્ટ થયું છે. તો Dirk Schulze-Makuch ના જણાવ્યા અનુસાર, પાઈરોલિટિલ પ્રયોગ દરમિયાન Mars ના નમૂનાઓને પાણીમાં ભેળવવામાં આવ્યા હતા. ત્યારે આપણે માન્યું હતું કે, Mars ઉપર જીવન શક્ય છે અને પૃથ્વીની જેમ પાણી દ્વારા શક્ય છે. પરંતુ અત્યારે અનેક પ્રયોગમાં સાબિત થયું છે કે, Mars ઉપર પાણી વિના પણ જીવન શક્ય છે. Mars વિના પાણી જીવન જીવવાનું શીખવે છે.

આ પણ વાંચો: ISRO અને NASA એ મળી કુદરતી આફતોને નાકામ કરતું સેટેલાઈટ બનાવ્યું

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

એશિયાની સૌથી લાંબી Hyperloop નું રેલવે મંત્રીએ કર્યું નિરીક્ષણ,જુઓ video

featured-img
રાષ્ટ્રીય

શું તમને મોતનો ડર લાગે છે? PM મોદીએ આપ્યો મજેદાર જવાબ

featured-img
રાષ્ટ્રીય

Nagpur: નીતિન ગડકરી કેમ બોલ્યા મંત્રીપદ નહીં મળે તો મરી નહીં જઉં...?

featured-img
રાષ્ટ્રીય

વિવાદો બાદ પ્રેમચંદ અગ્રવાલે આપ્યું રાજીનામું, વિપક્ષ એટેકિંગ મોડમાં, રાજકીય તાપમાન પણ 'હાઈ

featured-img
સ્પોર્ટ્સ

Team India માં સ્થાન ન મળવા પર ચહલે તોડ્યું મૌન,કહ્યું- 'કુલદીપ..!

featured-img
રાષ્ટ્રીય

PM Modi interview: મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનને PM મોદીએ કેમ કર્યા યાદ?

×

Live Tv

Trending News

.

×