Ahmedabad : નરોડામાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કર્યું શ્રમદાન
Swachhata Hi Seva : અમદાવાદમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ 'સ્વચ્છતા હી સેવા અભિયાન' અંતર્ગત સરદારનગરમાં કરી સફાઈ #Ahmedabad #SwachhataHiSeva #SwachhtaPakhwada #SwachhBharat #SwachhBharatMission #CMBhupendraPatel #GujaratFirst @narendramodi @PMOIndia @sanghaviharsh @AmitShah… pic.twitter.com/gPIS80p73S
— Gujarat First (@GujaratFirst) October 1, 2023
આવો, આંગણથી લઈને ભારત સુધી સ્વચ્છતાથી જ્યોત પ્રગટાવીએ !
મહાત્મા ગાંધી જયંતીના પૂર્વ દિવસે આયોજિત દેશવ્યાપી સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ અંતર્ગત નરોડા ખાતે ઝૂલેલાલ મંદિરના પ્રાંગણમાં આયોજિત સ્વચ્છતા કાર્યક્રમમાં જોડાઈને વિવિધ મહાનુભાવો, કાર્યકર્તાઓ અને સ્થાનિકો સાથે સફાઈ કાર્ય… pic.twitter.com/9LhvodOqSw
— Harsh Sanghavi (@sanghaviharsh) October 1, 2023