ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

19 વર્ષની ઉંમરે ગામ છોડ્યું, જાણો અમૃતપાલ સાથે જોડાયેલી 10 મોટી વાતો

ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહે ભલે કહ્યું હોય કે તેનો ડ્રેસ જરનૈલ સિંહ ભિંડરાવાલે જેવો નથી, તે સામાન્ય કપડાં પહેરે છે પરંતુ અમૃતપાલ સિંહ પોતાની જાતને જરનૈલ સિંહ ભિંડરાવાલે 2.0 તરીકે ઓળખાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. અમૃતપાલ સિંહે પુનરોચ્ચાર કર્યો છે...
09:59 AM Apr 23, 2023 IST | Hiren Dave
featuredImage featuredImage

ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહે ભલે કહ્યું હોય કે તેનો ડ્રેસ જરનૈલ સિંહ ભિંડરાવાલે જેવો નથી, તે સામાન્ય કપડાં પહેરે છે પરંતુ અમૃતપાલ સિંહ પોતાની જાતને જરનૈલ સિંહ ભિંડરાવાલે 2.0 તરીકે ઓળખાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. અમૃતપાલ સિંહે પુનરોચ્ચાર કર્યો છે કે ખાલિસ્તાનની ભાવના તેમની અંદર રહેશે, તેને કોઈ દબાવી શકશે નહીં. તેઓ પંજાબની ઓળખ માટે લડતા રહેશે.

ખાલિસ્તાનના સમર્થનમાં, અમૃતપાલ સિંહે એકવાર પંજાબના મોગાના રોડે ગામમાં મંચ પરથી કહ્યું હતું – આપણે બધા (પંજાબીઓ) હજુ પણ ગુલામ છીએ. જેમને લાગે છે કે આપણે ‘ફ્રી’ છીએ તેમણે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. આપણે આઝાદી માટે લડવું પડશે. અમારા ગુરૂનું અપમાન થઈ રહ્યું છે. અમે તેમને સજા કરીશું.

પંજાબના વિભાજન અને દેશની સુરક્ષા માટે અમૃતપાલ સિંહના વિચારો કેટલા જોખમી છે તે નીચેના મુદ્દાઓમાં વિગતવાર સમજો

આપણ  વાંચો- ભાગેડૂ અમૃતપાલ સિંહનું મોગા પોલીસ સમક્ષ આત્મસમર્પણ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Amritpal SinghAmritsarKhalistan SupportersnsaPunjab