Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Luxurious life માં ભારતીયો સૌથી અવલ્લ, જાણો ક્યાં સૌથી વધુ ખર્ચ કરે છે?

India’s rich entrepreneurs : ભારતીયો ભારતને વેપાર માટે આકર્ષક સ્થળ માને છે
luxurious life માં ભારતીયો સૌથી અવલ્લ  જાણો ક્યાં સૌથી વધુ ખર્ચ કરે છે
Advertisement
  • 56 ટકા ભારતીયો મોંધી વસ્તુઓ બજારમાંથી ખરીદે છે
  • ભારતીયો ભારતને વેપાર માટે આકર્ષક સ્થળ માને છે
  • વિદેશી બજારમાં બિઝનેસ શરૂ કરવાનું વિચારતા નથી

India’s rich entrepreneurs : ભારતીય નાગરિકો દુનિયામાં સૌથી ધનિકોની યાદીમાં ધીમે-ધીમે આગવી ઓળખ સ્થાપી રહ્યા છે. કારણ કે... ભારતીય લોકો મોંઘા અને luxury ગુડ્સ પુશકળ માત્રમાં ખરીદ્યા રહ્યા છે. જોકે તાજેતરમાં HSBC દ્વારા Global Entrepreneurial Wealth Report 2024 નો અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. તેના અંતર્ગત આર્થિક અસ્થિરતા અને વૈશ્વિક પડકારો હોવા છતા ભારતીયો બજારમાંથી મોંઘી વસ્તુઓ ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. ત્યારે 98 ટકા ભારતીયોને વિશ્વાસ છે કે, આવનાર દિવસોમાં તેમની આર્થિક સંપત્તિમાં બહોળો વધારો થશે.

56 ટકા ભારતીયો મોંધી વસ્તુઓ બજારમાંથી ખરીદે છે

Global Entrepreneurial Wealth Report 2024 માં જણાવ્યા અનુસાર, અત્યાર સુધી 61 ટકા ભારતીયોએ Real Estate માં રોકાણ કર્યું છે. ત્યારે રિયલ એસ્ટડમાં વૈશ્વિક રોકાણ માત્ર 51 ટકા જોવા મળી રહ્યું છે. તે ઉપરાંત Indian entrepreneurs માત્ર મકાનો અને જમીન નહીં, પરંતુ અન્ય બજારમાં મળતી મોંઘીદાટ વસ્તુઓની ખરીદી કરવાનું પણ પસંદ કરે છે. તો HSBC ના અહેવાલ અનુસાર, ભારીયો અન્ય દેશના નાગરિકો કરતા વધારે મોંઘી વસ્તુઓ બજારમાંથી ખરીદે છે. HSBC ના પ્રમાણે 56 ટકા ભારતીયો મોંધી વસ્તુઓ બજારમાંથી ખરીદે છે. જ્યારે વિશ્વના અન્ય નાગરિકોનો હિસ્સો 40 ટકા છે.

Advertisement

આ પણ વાંચો: UN Women અને UNODC નો ખુલાસો, સરેરાશ દરરોજ 140 મહિલાઓ-યુવતીઓની હત્યા

Advertisement

ભારતીયો ભારતને વેપાર માટે આકર્ષક સ્થળ માને છે

તો 44 ટકા ભારતીયો માત્ર luxury સુવિધાઓ માટે પૈસા ખર્ચે છે. જ્યારે વૈશ્વિક આંકડો 35 ટકા છે. જોકે આર્ટ અને કલેક્ટીબલ્સની ખરીદીમાં Indian entrepreneurs નો હિસ્સો માત્ર 40 ટકા છે. બીજી તરફ ભારતના 82 ટકા ધનિકોએ સ્ટોક, બોન્ડ અને રિયલ એસ્ટેટમાં રોકાણ કર્યું છે, જે 10 વૈશ્વિક બજારમાં સૌથી વધારે છે. HSBC રિપોર્ટ દર્શાવે છે કે સમૃદ્ધ ભારતીયો ભારતને વેપાર માટે આકર્ષક સ્થળ માને છે. તેઓ કહે છે કે 75 ટકા ભારતીય અમીરોનું કહેવું છે કે ભારત બિઝનેસ માટે શ્રેષ્ઠ સ્થળ છે.

વિદેશી બજારમાં બિઝનેસ શરૂ કરવાનું વિચારતા નથી

32 ટકા ભારતીયો આવતા વર્ષે વિદેશી બજારમાં બિઝનેસ શરૂ કરવાનું વિચારતા નથી. Indian entrepreneurs બેરોજગારી, ભ્રષ્ટાચાર, મોંઘવારી અને કરવેરાને સૌથી મોટા પડકારો માને છે. તેમ છતાં 75 ટકા ભારતીય અમીરો સરકારના સમર્થનથી સંતુષ્ટ છે, 86 ટકા માને છે કે સમાજ વ્યવસાયિક સન્માનનું સન્માન કરે છે. ભારતીય અમીરો તેમના વારસાને લઈને ખૂબ જ ગંભીર છે. 88 ટકા અમીર ભારતીયો તેમની સંપત્તિ તેમના પરિવાર સુધી મર્યાદિત રાખવા માંગે છે. 10 માંથી 9 અમીર લોકો કહે છે કે તેમને તેમની આગામી પેઢી પર પૂરો વિશ્વાસ છે.

આ પણ વાંચો: મોદી સરકાર લાવી PAN Card માં ઉત્ક્રાંતિ, જાણો PAN 2.0 ની સંપૂર્ણ માહિતી

Tags :
Advertisement

Related News

featured-img
આંતરરાષ્ટ્રીય

Iran-Israel War અંગે સૌથી મોટા સમાચાર, 48 કલાકમાં વિશ્વ પર મોટી આફત?

featured-img
રાષ્ટ્રીય

Indian Navy ની તાકાત હવે બમણી વધશે, INS અરનાલાથી ડરશે દુશ્મનો

featured-img
અમદાવાદ

Rath Yatra 2025 : કામગીરી સમયે AMC ની ઘોર બેદરકારી! રથયાત્રા અંગે ઋષિકેશ પટેલનું નિવેદન

featured-img
એક્સક્લુઝીવ

Angadia Loot : ગુજરાતના આંગડિયાઓના 15 કરોડ લૂંટાયા, ત્રણ સપ્તાહમાં પાંચ ઘટના

featured-img
Top News

VADODARA : સફેદ જાંબુની સફળ ખેતી કરતા ખેડૂત, બજારમાં વેચાય છે 400 રૂપિયે કિલો

featured-img
આંતરરાષ્ટ્રીય

Indonesia માં ફરીવાર ફાટ્યો જ્વાળામુખી, લાવા 10 કિમી ઊંચાઈએ ઉછળ્યો

×

Live Tv

Trending News

.

×